________________
૩૪૮]
દર્શન અને ચિંતન બેલીમાં વધારે રૂપિયા આવ્યા તે, બજારમાં ભાવ ચડાવી માલ ખરીદી લેવાની પેઠે, શાસનના અધિષ્ઠાયક કેઈ દેવ પાસેથી કે ભગવાન પાસેથી કે કર્મવાદ પાસેથી છોકરું મેળવવા. આ કે વહેમ ? અને આ વહેમને પિષનાર કેઈ સાધારણ માણસ નહિ, પણ એ તે સૂરિઓ અને સુરિસમ્રાટે જેવા ! હવે
જ્યાં કુમળી વયની છોકરીઓના માનસ ઉપર એવો સંસ્કાર પડતો હોય કે છેવટે સંતતિ મેળવવાનું સાધન વધારે બેલી બેલી પારણું બંધાવવામાં છે, ત્યાં એ છોકરી સંયમ દ્વારા આરોગ્ય અને ગર્ભાશયની સુરક્ષા કેવી રીતે કરી શકશે? પારણું ઘેર બાંધ્યા છતાં બાળક ન થયું તે અધિષ્ઠાયક દેશ, ભગવાનને દોષ, પૂર્વકૃત કર્મને દોષ કે ગુરઓએ પિધેલ વહેમને કારણે બંધાયેલ છેટી આશાઓને દેવ ?
આ બધું જ વિચારણીય ન હોય તે પજુસણુપર્વને કાંઈ અર્થ -નથી. એ ધર્મપર્વ મટી વહેમપર્વ બને છે અને પિતાનો વહેમમુક્તિને પ્રાણ ગુમાવી બેસે છે.
– જૈન પર્યુષણાંક', શ્રાવણ ૨૦૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org