________________
આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ
[ ૩૩૩. તોપણું નિશ્ચય રાજચન્ટ મનને રહ્યો,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. એમ કહે છે ત્યારે તેમને પણ અંતરને એ જ નાદ પ્રેરી રહ્યો છે. એમ ચોકકસપણે દેખાય છે. અને આનન્દઘનના એક પદની છેલ્લી કડીમાને. તેમને અંતરનાદ તેમની જ વાણીમાં સાંભળીએ– મર્યા અનંત બાર બિન સમજે,
અબ સુખ દુખ બિસરેંગે ! આનન્દઘને નિપટ નિકટ અક્ષર દે,
કે નહીં સુમરે સે મરેંગે ! અબ હમ અમર ભયે, ન મરેંગે !
–પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૧-૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org