________________
આત્મદષ્ટિનું આન્તર નિરીક્ષણ
[ ૧૧ ] શ્રી વજંધર જિન સ્તવન
(“નદી યમુના કે તીર” એ દેશી) વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ,
જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક કાલેક, તિણે જણે છતિ,
તે પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ હું સ્વરૂપ નિજ છોડિ, રમે પર પુલ,
ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણ જલે; આસ્રવ બંધ વિભાવ, કરૂં રૂચિ આપણું,
મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨. અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા,
ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દષ્ટિરાગનો પિષ, તેહ સમકિત ગણું,
સ્યાદાદની રીત, ન દેખું નિજાણું. ૩ મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા,
વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં, જે કાત્તર દેવ, નમું લૌકિકથી,
દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્ર તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ,
શ્રી વજધર અરિહંત, અનંત ગુણાકરૂ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે,
મહાવૈદ્ય ગુણયોગ, ભવન, વારશે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org