SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૦૨ ] દર્શન અને ચિંતન ભગવાન મહાવીરે કહ્યું છે કે જેઓના વિચારમાં મેળ ન હોય તેઓ પિતાને બીજાની સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તો અથડામણને : અંત આવશે. મનની મેટાઈ કેળવાય તે કુટુમ્બની અથડામણને અંત આવે. મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસ. બાહ્યજીવન અલગ “ હશે, પણ સહુના આધ્યાત્મિક જીવન એક જ છે. આપણે એકબીજા તરફ પૂર્ણ આદર રાખીએ, નબળા હોય તે તરફ વધુ આદર રાખીએ તે કામ સરળ બને. ધર્મસ્થાનમાં જૈન હોય તે જ જાય એમ કહેવાય છે, પણ જૈન કોણ? તમારામાં જૈનત્વ છે? જૈનત્વ હેય તે આપણે શકને આ રીતે જીવન ગાળવા દઈ શકીએ? આ ધર્મદષ્ટિ નથી. ઘણા કહે છે કે જૈનધર્મ જાન છે, એમાં અહિંસા છે, પણ આજે આ અહિંસા એના વાસ્તવિક અર્થમાં - નજરે ચડતી નથી. –પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૦-૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy