________________
-૩૦૨ ]
દર્શન અને ચિંતન ભગવાન મહાવીરે કહ્યું છે કે જેઓના વિચારમાં મેળ ન હોય તેઓ પિતાને બીજાની સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તો અથડામણને : અંત આવશે. મનની મેટાઈ કેળવાય તે કુટુમ્બની અથડામણને અંત આવે.
મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસ. બાહ્યજીવન અલગ “ હશે, પણ સહુના આધ્યાત્મિક જીવન એક જ છે.
આપણે એકબીજા તરફ પૂર્ણ આદર રાખીએ, નબળા હોય તે તરફ વધુ આદર રાખીએ તે કામ સરળ બને.
ધર્મસ્થાનમાં જૈન હોય તે જ જાય એમ કહેવાય છે, પણ જૈન કોણ? તમારામાં જૈનત્વ છે? જૈનત્વ હેય તે આપણે શકને આ રીતે જીવન ગાળવા દઈ શકીએ? આ ધર્મદષ્ટિ નથી. ઘણા કહે છે કે જૈનધર્મ જાન છે,
એમાં અહિંસા છે, પણ આજે આ અહિંસા એના વાસ્તવિક અર્થમાં - નજરે ચડતી નથી.
–પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૦-૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org