________________
ધવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[ ૨૦૩
દૃષ્ટિએ સમન્વય કરવા એ કાઈ પણ ધાર્મિક અને પ્રતિભાશાળી પુરુષ માટે આવશ્યક કર્તવ્ય છે. અનેકાન્તવાદની ઉત્પત્તિ ખરી રીતે આવી જ વિશ્વવ્યાપી ભાવના અને દૃષ્ટિમાંથી થયેલી છે અને તેને એવી રીતે જ ઘટાવી શકાય.
આ સ્થળે એક ધર્મવીર અને એક કમવીરના જીવનની કેટલીક ઘટનાઓની સરખામણીના સાધારણ વિચારમાંથી જો આપણે ધર્મ અને ક એ બન્નેના વ્યાપક અને વિચાર કરી શકીએ તે આ ચર્ચા શબ્દટુ પડિતાને માત્ર વિનેાદન અનતાં રાષ્ટ્ર અને વિશ્વની એકતામાં ઉપયાગી થશે,
જૈનપ્રકાશ, ચૈત્ર ૧૯૯૦.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org