________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
ભાગનું રૂપ ધારણ કરી વલ્લભભાવના પ્રમાણે મુખથી સમન
સમ્પ્રદાયની
મહાદેવના પામે છે.
—પદ્મપુરાણ અ. ૨૪૫ શ્ર્લો.
૧૭૫-૬, પૃ. ૮૮૯-૯૦,
(૮) કૃષ્ણ, ઇન્દ્રે વ્રજવાસીઓને કરેલા ઉપદ્રા શમાવવા ગોવન પર્યંતને સાત દિવસ હાથમાં તાળે છે, ભાગવત, દેશમ સ્કન્ધ, અ. ૨૫,
શ્લા, ૧૮-૩૦, રૃ, ૮૯
[ ૨૬૭
હરિવંશ, સ ૩૫, શ્વે. ૬૫-૬, પૃ. ૩૬૯.
Jain Education International
(૮) જિનસેનના કથન પ્રમાણે ઇન્દ્ર કરેલા ઉપદ્રા નહિ, પણ સે મેાકલેલ એક દેવીએ કરેલા ઉપદ્રવેશ શમાવવા કૃષ્ણ ગાવ-ન પર્વતને તેાળે છે.
-હરિવંશ, સ ૩૫, ગ્લો. ૪૨-૨૬, પૃ. ૩૬૭.
પુરાણામાં અને જૈન ગ્રન્થામાં વર્ણવાયેલી કૃષ્ણજીવનકથામાંથી ઉપર જે થેાડા નમૂનાઓ આપ્યા છે તે જોતાં કૃષ્ણ એ વસ્તુતઃ વૈદિક અગર પૌરાણિક પાત્ર છે અને પાછળથી જૈન ગ્રન્થમાં સ્થાન પામેલ છે—આ બાબતમાં ભાગ્યે જ શંકા રહી શકે. પૌરાણિક કૃષ્ણજીવનની કથામાં મારફાડ, અસુરસહાર અને શૃંગારી લીલા છે, તેને જૈન ગ્રન્થકારોએ પોતાની અહિંસા અને ત્યાગની ભાવના પ્રમાણે બદલી પોતાના સાહિત્યમાં તદ્દન જુદું જ સ્થાન આપ્યું છે. તેથી આપણે જૈન ગ્રન્થામાં પુરાણની પેઠે નથી જોતાં કંસને હાથે કાઈ બાળકના પ્રાણનાશ કે નથી જોતાં કૃષ્ણને હાથે કંસે માકલેલ ઉપદ્રવીએના પ્રાણુનાશ. આપણે માત્ર જૈન ગ્રન્થોમાં કૃષ્ણને હાથે કંસે મોકલેલ ઉપદ્રવીઓને, પૃથ્વીરાજે શાહજીદ્દીનને જતા કર્યો તેમ, જીવતાં ાડી મૂકવાની વાત વાંચીએ છીએ; એટલું જ નહિ, પણ કૃષ્ણ સિવાયના લગભગ બધાં પાત્રાએ જૈનદીક્ષા સ્વીકાર્યોનું વર્ણન વાંચીએ છીએ. અલબત્ત, અહીં એક પ્રશ્ન થઈ શકે અને તે એ કે મૂળમાં જ વસુદેવ, કૃષ્ણ આદિતી કથા જૈન ગ્રન્થામાં હાય અને પછી તે બ્રાહ્મણુપુરાણામાં જુદા રૂપમાં કેમ ઢળાઈ ન હોય ?
પરંતુ જૈન આગમો અને ખીજા કથાપ્રન્થામાં જે કૃષ્ણ, પાંડવ આદિનુ વન છે તેનુ સ્વરૂપ, શૈલી આદિ જોતાં એ તકને અવકાશ રહેતો નથી. તેથી વિચારતાં ચોખ્ખુ લાગે છે કે જ્યારે પ્રજામાં કૃષ્ણની પૂજા–પ્રતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org