________________
દર્શન અને ચિંતન
રંજક કલ્પના આપી છે; અને લોકોમાં કૃષ્ણ તથા બળભદ્રની સાર્વત્રિક પૂજા કેમ થઈ એના. કારણ તરીકે કૃષ્ણ નરકમાં રહ્યા રહ્યા બળભદ્રનેતેમ કરવાની યુક્તિ. બતાવ્યાનું અતિ સામ્પ્રદાયિક અને કાલ્પનિક વર્ણન કર્યું છે. -હરિવંશ, સર્ગ ૩૫, બ્લેક
૧–૫૫, પૃ. ૬૧૮-૨૫. (૬) દ્રૌપદી પાંચ પાંડવની પત્ની છે (૬) શ્વેતામ્બર પ્રન્થ પ્રમાણે તે
છે અને કૃષ્ણ પાંડવોના પરમ દ્રૌપદીને પાંચ પતિ છે (જ્ઞાતા સખા છે. દ્રૌપદી કૃષ્ણભક્ત છે
૧૬મું અધ્યયન), પણ જિનસેન, અને કૃષ્ણ સ્વયં પૂર્ણાવતાર છે.
માત્ર અર્જુનને જ દ્રૌપદીના –મહાભારત.
પતિ તરીકે વર્ણવે છે અને તેને એક પતિવાળી આલેખે છે. (હરિવંશ, સર્ગ પ૪, શ્લે. ૧૨-૨૫). દ્રૌપદી અને પાંડવો બધાય જૈન દીક્ષા લે છે અને કોઈ મોક્ષે કે કેઈ સ્વર્ગે જાય છે. ફક્ત કૃષ્ણ કર્મોદયને કારણે જૈન દીક્ષા લઈ શક્તા નથી. તેમ છતાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિના અનન્ય ઉપાસક બની ભાવી તીર્થંકર પદની લાયકાત મેળવે છે. –હરિવંશ, સર્ગ ૬૫. લે.
૧૬, પૃ. ૬૧૯-૨૦. (૭) કૃષ્ણની રાસલીલા અને ગોપી- (૭) કૃષ્ણ રાસ અને ગેડીક્રીડા કરે
ક્રીડા ઉત્તરોત્તર વધારે શૃંગારી છે, પણ તે ગોપીઓના હાવબનતી જાય છે અને તે એટલે ભાવથી ન લેભાતાં તદ્દન સુધી કે છેવટે તે પદ્મપુરાણમાં અલિપ્ત બ્રહ્મચારી તરીકે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org