________________
ધીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
(૪) કૃષ્ણની બાળલીલા અને કુમારલીલામાં કસે મોકલેલા જે બધા અસુરા આવ્યા છે અને જેમણે કૃષ્ણને, બળભદ્રને તેમ જ ગેપગોપીઓને પજવ્યાં છે, લગભગ તે બધા અસુરાને કૃષ્ણ અને કાઈ વાર બળભદ્ર પ્રાણમુક્ત કરી મારી નાખે છે.
-ભાગવત, દશમસ્કંધ, અ. ૫-૮, પૃ. ૮૧૪.
(૫) નૃસિંહ એ વિષ્ણુના એક તાર છે. કૃષ્ણ તથા અળભદ્ર અને વિષ્ણુના અંશ હાઈ સામુક્ત છે અને વિષ્ણુધામ સ્વર્ગમાં વત માન છે. --ભાગવત, પ્રથમ સ્કંધ, અ. ૩ ક્લેા. ૧-૨૪, પૃ. ૧૦-૧૧
Jain Education International
[ ૬:
(૪) બ્રાહ્મણપુરાણામાં કંસે મોકલેલા જે અસુરો આવે છે તે અસુરા જિનસેનના હરિવ શપુરાણ પ્રમાણે કંસની પૂર્વ જન્મમાં સાધેલી દેવી છે અને એ દેવી જ્યારે કૃષ્ણ, ખળભદ્ર કે વ્રજવાસીઓને સતાવે છે ત્યારે એ દેવીઓને વધ કૃષ્ણને હાથે નથી થતો, પણ કૃષ્ણ એ દેવીઓને હરાવી માત્ર વતી નસાડી મૂકે છે. હેમચંદ્રના ( ત્રિષ્ટિ. સ ૫, શ્લોક ૧૨૭–૪) વર્ણન પ્રમાણે કૃષ્ણ, બળભદ્ર અને વ્રજવાસીઆને ઉપદ્રવ કરનાર કાઈ દેવી નહિ પણ કંસના પાળેલા ઉન્મત્ત પ્રાણીઓ છે, જેતા પણ વધ કૃષ્ણ નથી કરતા. માત્ર દયાળુ જૈનના હાથની પેઠે એ પોતાના પરાક્રમી છતાં કામળ હાથથી કસપ્રેરિત ઉપદ્રવી પ્રાણીઓને હરાવી દૂર નસાડી મૂકી છે. -હરિવંશ, સગ ૩૫, ગ્લો.
*
૩૫–૫૦,પૃ. ૩}}-૭,
(૫) કૃષ્ણ જોકે ભવિષ્યમાં તીર્થંકર થઈ માસે જનાર છે, પણ અત્યારે તે યુદ્ધને પરિણામે નરકમાં વસે છે અને બળભદ્ર જૈનદીક્ષા લેવાથી સ્વર્ગમાં ગયેલ છે. જિનસેને બળભદ્રને જ નૃસિંહ તરીકે છૂટાવવા મા
For Private & Personal Use Only
www.jainelibrary.org