________________
(૩) વિષણુની ગમાયા યશોદાને ત્યાં
પુત્રીરૂપે જન્મ લઈ વસુદેવને હાથે દેવકીની પાસે પહોંચે છે અને તે જ સમયે દેવકીના ગર્ભથી જન્મેલ કૃષ્ણ વસુદેવને હાથે યશોદાને ત્યાં સુરક્ષિત પહોંચે છે. આવેલ પુત્રીને કંસ મારી નાખવા પટકે છે, પણ તે યોગમાયા હોઈ છટકી જ® છેવટે કાળી, દુર્ગા, આદિશક્તિ તરીકે પૂજાય છે. -ભાગવત, દશમ સ્કન્ધ, અ. ૩,
લે. ૨-૧૦, પૃ.૮૦૯.
દર્શન અને ચિંતન જન્મેલા છ બાળકોને ક્રમે દેવકી પાસે લાવી મૂકે છે, જે જન્મથી જ મૃતક છતાં કંસ તેને રેષથી પછાડે છે અને પેલા જૈનગૃહસ્થને ઘેર ઊછરેલા છે સજીવ દેવકીબાળકો આગળ જતાં નેમિનાથ તીર્થંકર પાસે જૈનદીક્ષા લે છે અને મોક્ષ પામે છે. -હરિવંશ, સર્ગ કપ, શ્લે.
- ૧-૧૫, પૃ. ૩૬ ૩-૪. (૩) યશોદાની તરત જન્મેલી પુત્રીને
કૃષ્ણને બદલે દેવકી પાસે લાવવામાં આવે છે. કંસ તે જીવતી બાલિકાને ભારતે નથી. વસુદેવહિન્દી પ્રમાણે નાક કાપીને, અને જિનસેનના કથન પ્રમાણે માત્ર નાક ચપટું કરીને, જતી કરે છે. એ બાલિકા આગળ તરુણ અવસ્થામાં એક સાધ્વી પાસે જૈન દીક્ષા લે છે અને જિનસેનના હરિવંશ પ્રમાણે તે એ સાથ્વી ધ્યાન અવસ્થામાં ભરી સદ્ગતિ પામ્યા છતાં તેની આંગળીના લેહીભરેલા ત્રણ કટકા ઉપરથી પાછળથી ત્રિશૂળધારિણી કાળી તરીકે વિંધ્યાચલમાં પ્રતિષ્ઠિત થાય છે.
એ કાળી દેવી સામે થતાં પાડાઓના વધની જિનસેને ભારે ઝાટકણી કાઢી છે, જે વધ વિંધ્યાચલમાં અદ્યાપિ પ્રવર્તે છે. –હરિવંશ, સર્ગ ૩૦, .
1-૫૧, પૃ. ૪૫૮- ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org