________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[ ૨૧૩ દૃષ્ટિએ સુધ્ધાં ઘણે વિકાસ થયો છે. હરિવંશ પુરાણ અને ભાગવત પુરાણ એ બન્નેમાંની કૃષ્ણજીવનની કથા સામે રાખી વાંચતાં એ વિકાસ સ્પષ્ટ જણાઈ આવે છે. બીજી બાજુ જૈન વાડૂમયમાં કૃષ્ણજીવનની કથાવાળા મુખ્ય પ્રત્યે શ્વેતામ્બર અને દિગમ્બર બને સાહિત્યમાં છે. શ્વેતામ્બરીય અંગ ગ્રન્થમાંથી છઠ્ઠા જ્ઞાતા અને આઠમા અંતગડ એ અંગેમાં સુધ્ધાં કૃષ્ણને પ્રસંગ આવે છે. વસુદેવહિન્દી (લગભગ સાતમે સકે. જુઓ પૃ૦ ૩૬૮-૯) જેવા પ્રાકૃત ગ્રન્થ અને હેમચન્દ્રકૃત (બારમી સદી) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર જેવા સંસ્કૃત ગ્રન્થમાં કૃષ્ણજીવનની વિસ્તૃત કથા મળે છે. દિગમ્બરીય સાહિત્યમાં કૃષ્ણજીવનને વિસ્તૃત અને મનોરંજક હેવાલ પૂરે પાડનાર ગ્રન્થ જિનસેનકૃત (વિક્રમીય ૯મી શતાબ્દી) હરિવંશ પુરાણ છે, તેમ જ ગુણભકૃત (વિક્રમીય ૯મી શતાબ્દી) ઉત્તરપુરાણમાં પણ કૃષ્ણની જીવનકથા છે. દિગમ્બરીય હરિવંશપુરાણ અને ઉત્તરપુરાણ એ વિક્રમીય નવમા સૈકાના પ્રત્યે છે.
હવે આપણે કૃષ્ણજીવનમાંના કેટલાક પ્રસંગે લઈને જોઈએ કે તે બ્રાહ્મણપુરાણોમાં કઈ રીતે વર્ણવાયેલાં છે અને જૈન ગ્રન્થમાં કઈ રીતે વર્ણવાયેલાં મળે છે ? બ્રાહ્મણપુરાણ
જેન ચળ્યા (૧) વિષ્ણુના આદેશથી ગમાયા. (૧) એમાં સંહરણ (સંકર્ષણ)ની
શક્તિના હાથે બળભદ્રનું દેવકીના વાત નથી, પણ રહિણના ગર્ભમાંથી રહિણના ગર્ભમાં ગર્ભમાં સહજ જન્મની વાત છે. સંહરણ (સંકર્ષણ) થાય છે. –હરિવંશ સર્ગ ૩ર, , . –ભાગવત, સ્કન્ધ ૧૦, અ. ૨, ૧-૧૦, પૃ. ૩૨૧.
શ્લે. ૬-૧૩, પૃ. ૭૯૯. (૨) દેવકીને જન્મેલા બળભદ્ર પહેલાંના (૨) વસુદેવહિન્દી (પૃ. ૩૬૮-૯ )
છ સજીવ બાળકને કંસ પટકી માં દેવકીના છ પુત્રોને કસે મારી નાખે છે.
હણી નાખ્યા એ સ્પષ્ટ નિર્દેશ –ભાગવત, સ્કન્ધ ૧૧, અ. ૨, છે, પણ જિનસેન અને હેમક ૫.
ચંદ્રના વર્ણન પ્રમાણે દેવકીના ગર્ભજાત છ સજીવ બાળકને એક દેવ બીજા શહેરમાં જૈન કુટુંબમાં સુરક્ષિત પહોંચાડે છે અને તે જૈન બાઈના મૃતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org