SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધમીર હાવીર અને કર્મવીર પણ વિરજીવન લખનાર હેમચ મેકમ્પનની નોંધ લીધી છે. હેમચન્દ્ર સેલ મેરુકમ્પનને બનાવ જોકે તેના મૂળ આધારભૂત નિક્તિ ભાષ્ય કે શૂર્ણિમાં નથી, છતાં આઠમા સૈકાના દિગમ્બર કવિ રવિણકત પવપુરાણમાં (દ્વિતીય પર્વ, . ૭૫–૭૬, પૃ. ૧૫) છે. રવિષેણે આ બનાવ પ્રાકૃત પરમચરિયામાંથી લીધેલ છે, કારણ કે, એનું પદ્મચરિત એ પ્રાકૃત પઉમચરિયનું માત્ર અનકરણ છે. અને પઉમરિયમાં (દિતીય પર્વ શ્લોક ૨૫-૨૬, પૃ. ૫). એ બનાવ નોંધે છે. પદ્મચરિત નિર્વિવાદરૂપે દિગમ્બરીય છે, જ્યારે પઉમ-, ચરિયની બાબતમાં હજી મતભેદ છે. પહેમચરિય દિગમ્બરીય હે, શ્વેતામ્બરીય હો કે એ બને રૂઢ ફિરકાથી તટસ્થ એવા ત્રીજા જ કઈ ગ૭ના આચાર્યની કૃતિ છે, ગમે તેમ છે, પણ અત્રે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે પહમચરિયમાં નિર્દેશાલ મેરુકમ્પના બનાવનું મૂળ શું છે? અંગમાં કે નિયંતિમાં એ અનાવ નથી નોંધાયેલે, એટલે તે ઉપરથી પઉમચરિયનાં કર્તાએ એ કવિ લીધે છે એમ તે કહી શકાય જ નહિ. ત્યારે એ બનાવ બેંધાયેલી રીતે?—એ પ્રશ્ન છે. જો કે પઉમરિયની રચનાને સમય પહેલી શતાબ્દી નિર્દેશાયેલે છે, છતાં કેટલાંક કારણસર એ સમય વિશે બ્રાંતિ લાગે છે. પઉમચરિય બ્રાહ્મણ પદ્મપુરાણ પછીની કૃતિ હોય એમ લાગે છે અને પાંચમાં સેકા પહેલાં હેવાને બહુ જ ઓછા સંભવ છે. ગમે તેમ હો, છતાં અંગ અને નિર્યુક્તિ આદિમાં નહિ સૂચવાયેલ મિકમ્પનને બનાવ પઉમરિયમાં ક્યાંથી આવ્યે?—એ સવાલ તે રહે જ છે. જે પઉમચરિયના કર્તા પાસે કોઈ એ બનાવના વર્ણનવાબે વધારે જૂને પ્રખ્ય હેય અને તેમાંથી તેણે એ બનાવ ન હોય તે નિર્યુક્તિ કે. ભાષ્ય આદિમાં એ બનાવ બેંધાયા સિવાય ભાગ્યે જ રહે. તેથી કહેવું જોઈએ. કે પઉમરિયમાં આ બનાવ ક્યાંક બહારથી આવી દાખલ થયો છે. બીજી બાજુ હરિવંશ આદિ બ્રાહ્મણપુરાણમાં ફળદ્રુપ પૌરાણિક કલ્પનામાંથી જન્મેલી ગોવર્ણન તળવાની ઘટના નોંધાયેલી પ્રાચીન કાળથી મળે છે. પૌરાણિક અવતાર કૃષ્ણ દ્વારા ગવદ્ધન પર્વતનું તેલન અને જેન: તીર્થર મહાવીર દ્વારા સુમેરુ પર્વતનું કમ્પન એ બે વચ્ચે એટલું બધું સંભ, છે કે કોઈ એક કલ્પના બીજાને આભારી લાગે છે. આપણે જોઈ ગયા કે આગમ-નિયુક્તિ 2 જેમાં ગભ સંક્રમણ જેવા અને ભવિત દેખાતા બનાવની નેધ છે, તેમાંય સુમેરુએનિા ઈ . કઈ પ્રાચીન જૈન પૂરપામાંથી એ બનાવ પછી કવાયાની છે * IT IS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy