SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન ૨૫૨ ] દીર્ધતપસ્વી તે ધ્યાનસ્થ તેમ જ સ્થિર જ રહ્યા અને અગ્નિને ઉપદ્રવ સ્વયં શમી ગયે. -ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૩ જે, પૃ૦ પ૩. (૫) એક વાર દીર્ધતપસ્વી ધ્યાનમાં હતા તે વખતે તેમની એક વારની પૂર્વજન્મની અવમાનિત પત્ની અને હમણાં વ્યારીરૂપે વર્તમાન કટપૂતના (દિગમ્બર જિનસેનકૃત “હરિવંશપુરાણ” પ્રમાણે કુપુતના. સર્ગ ૩૫, . ૪૨, પૃ. ૩૬૭) આવી. અત્યન્ત ટાઢ હોવા છતાં એ વૈરિણી વ્યન્તરીએ દીર્ઘતપસ્વી ઉપર ખૂબ જળબિન્દુઓ ખંખેય અને પજવવા પ્રયત્ન કર્યો. કટપૂતનાના ઉગ્ર પરિષહથી એ તપસ્વી જયારે ધ્યાનચલિત ન થયા ત્યારે છેવટે તે વ્યક્તરી શાન્ત થઈ અને પગમાં પડી, એ તપસ્વીને પૂછ ચાલી ગઈ. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, પર્વ ૧૦, સર્ગ ૩ જે, પૃ. ૫૮. (૬) દીર્ધતપસ્વીના ઉગ્ર તપની ઇન્ડે કરેલી પ્રશંસા સાંભળી, તે ન સહાતાં, એક સંગમ નામને દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે અનેક પરિષહે એ તપસ્વીને આપ્યા. તેમાં એક વાર તેણે (૫) કેસે કૃષ્ણના નાશ માટે મોકલેલી પૂતના રાક્ષસી વ્રજમાં આવી. એણે એ બાળ કૃષ્ણને વિષમય સ્તનપાન કરાવ્યું, પણ કૃષ્ણ એ કેયડે કળી લીધે અને તેનું સ્તન્યપાન એવી ઉગ્રતાથી કહ્યું કે જેને લીધે તે પૂતના પીડિત થઈ ફાટી પડી અને મરી ગઈ. –ભાગવત, દશમ સ્કન્ધ, અ૦ ૬, શ્લો. ૧-૯, પૃ. ૮૧૪. (૧) એક વાર મથુરામાં મત્સકીડાનો પ્રસંગ છ કસે તરુણ કૃષ્ણને આમત્રણ આપ્યું અને કુવલયાપીઠ હાથી દ્વારા એનું કાસળ કાઢી નાખવાની ચેજના કરી, પરંતુ ચાર કૃષ્ણ એ કંસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy