________________
દર્શન અને ચિંતન
૨૫૨ ]
દીર્ધતપસ્વી તે ધ્યાનસ્થ તેમ જ સ્થિર જ રહ્યા અને અગ્નિને ઉપદ્રવ સ્વયં શમી ગયે. -ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પર્વ
૧૦, સર્ગ ૩ જે,
પૃ૦ પ૩. (૫) એક વાર દીર્ધતપસ્વી ધ્યાનમાં
હતા તે વખતે તેમની એક વારની પૂર્વજન્મની અવમાનિત પત્ની અને હમણાં વ્યારીરૂપે વર્તમાન કટપૂતના (દિગમ્બર જિનસેનકૃત “હરિવંશપુરાણ” પ્રમાણે કુપુતના. સર્ગ ૩૫,
. ૪૨, પૃ. ૩૬૭) આવી. અત્યન્ત ટાઢ હોવા છતાં એ વૈરિણી વ્યન્તરીએ દીર્ઘતપસ્વી ઉપર ખૂબ જળબિન્દુઓ ખંખેય અને પજવવા પ્રયત્ન કર્યો. કટપૂતનાના ઉગ્ર પરિષહથી એ તપસ્વી જયારે ધ્યાનચલિત ન થયા ત્યારે છેવટે તે વ્યક્તરી શાન્ત થઈ અને પગમાં પડી, એ તપસ્વીને પૂછ ચાલી ગઈ. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, પર્વ
૧૦, સર્ગ ૩ જે, પૃ. ૫૮. (૬) દીર્ધતપસ્વીના ઉગ્ર તપની ઇન્ડે
કરેલી પ્રશંસા સાંભળી, તે ન સહાતાં, એક સંગમ નામને દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે અનેક પરિષહે એ તપસ્વીને આપ્યા. તેમાં એક વાર તેણે
(૫) કેસે કૃષ્ણના નાશ માટે મોકલેલી
પૂતના રાક્ષસી વ્રજમાં આવી. એણે એ બાળ કૃષ્ણને વિષમય સ્તનપાન કરાવ્યું, પણ કૃષ્ણ એ કેયડે કળી લીધે અને તેનું સ્તન્યપાન એવી ઉગ્રતાથી કહ્યું કે જેને લીધે તે પૂતના પીડિત થઈ ફાટી પડી અને મરી ગઈ. –ભાગવત, દશમ સ્કન્ધ,
અ૦ ૬, શ્લો. ૧-૯, પૃ. ૮૧૪.
(૧) એક વાર મથુરામાં મત્સકીડાનો
પ્રસંગ છ કસે તરુણ કૃષ્ણને આમત્રણ આપ્યું અને કુવલયાપીઠ હાથી દ્વારા એનું કાસળ કાઢી નાખવાની ચેજના કરી, પરંતુ ચાર કૃષ્ણ એ કંસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org