________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
(૩) દીતપસ્વી એક વાર ગ’ગા ખાર કરતાં હાડકામાં એસી સામે કિનારે જતા હતા. તે વખતે હાડકામાં બેઠેલ એ તપસ્વીને જાણી પૂર્વજન્મના વૈરી સુષ્પ્ર નામના દેવે એ હાડકાને ઉલટાવી નાખવા પ્રમળ પવન સર્જ્યો અને ગંગા તેમ જ હાડકાંને હાલકલોલ કરી મૂકયાં. એ તપસ્વી તે માત્ર શાન્ત અને ધ્યાનસ્થ હતા, પરંતુ બીજા મે સેવક દેવાએ, આ બનાવની જાણ થતાં જ, આવી પેલા ઉપસર્ગ કારક દેવને હરાવી નસાડી મૂકયો અને એ રીતે પ્રચંડ પવનને ઉપસર્ગ શમી જતાં એ હાડકામાં ભગવાન સાથે એઠેલા ખીજા યાત્રીઓ પણ સકુશળ પોતપાતાને સ્થાને ગયા.
-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સગ
૩ જો,
પૃ૦ ૪૧૨.
(૪) એક વાર દી તપસ્વી એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ હતા. ત્યાં પાસે વનમાં કાઈ એ સળગાવેલ અગ્નિ ધીરે ધીરે ફેલાતાં એ તપસ્વીના પગને આવી આડકથો. સાથે જે સહચર તરીકે ગાશાળક હતા તે તેા એ અગ્નિના ઉપદ્રવ જોઈ નાસી ગયા, પણ એ
Jain Education International
[ ૨૫૧.
(૩) એક વાર કૃષ્ણના નાશ માટે કંસે તૃણાસુર નામના અસુરને વ્રજમાં માઢ્યા. એ પ્રચંડ આંધી અને પવનને રૂપે. આવ્યા. કૃષ્ણને ઉડાડી ઊંચે લઈ ગયા, પણ એ પરાક્રમી બાળકે તે અસુરનું ગળુ એવું બાબુ કે જેને લીધે તેની આંખા નીકળી ગઈ અને અંતે પ્રાણહીન થઈ મરી ગયા અને કુમાર કૃષ્ણ સકુશળ વ્રજમાં ઊતરી આવ્યા.
ભાગવત,
દામ સ્કન્ધ અ૦ ૧૧, મ્લે, ૨૪-૩૦.
(૪) એક વાર યમુનાના કિનારે વ્રજમાં અચાનક આગ લાગી. તે લયાનક આગથી બધા વ્રજવાસીઓ. ગભરાયા, પણ કુમાર કૃષ્ણે એથી ન ગભરાતાં અગ્નિપાન કરી એ આગને શમાવી દીધી.
—ભાગવત, દશમ સ્કન્ધ, ૦ ૧૭, શ્લા. ૨૧-૨૫,
પૃ. ૮૬-૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org