________________
ધમવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[ ૨૪૯
મુઠ્ઠી મારી નમાવી દીધું. છેવટે એ પરીક્ષક મત્સરી દેવ ભગવાનના પરાક્રમથી પ્રસન્ન થઈ તેમને નમી પિતાને રસ્તે ચાલતે થે. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૨૧-૨૨.
ભવે છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમત કરી ઠાર કર્યો અને અત્તે બધા સંકુશળ પાછા ફર્યો. –ભાગવત, દશમ સ્કન્ધ, અ ૨૦, . ૧૮-૩૦, પૃ. ૮૬૮.
(૪)
સાધક અવસ્થા (૧) એક વાર દીર્ઘતપસ્વી વર્ધમાન (૧) એક કાલિય નામને નાગ
ધ્યાનમાં સ્થિર હતા. તે વખતે યમુનાના જળને ઝેરી કરી શૂલપાણિ નામના યક્ષે પ્રથમ મૂકતો. એ ઉપદ્રવ શમાવવા કૃષ્ણ એ તપસ્વીને હાથીરૂપ ધરી જયાં કાલિય નાગ વસતિ ત્યાં ત્રાસ આપે, પણ જ્યારે એમાં ભૂસકે માર્યો. કાલિય નાગે આ એ નિષ્ફળ ગયે ત્યારે એક સાહસી ને પરાક્રમી બાળકનો અજબ સપનું રૂપ ધરી એણે સામનો કર્યો, એને ભરડો દીધો. એ તપસ્વીને ભરી દીધો અને મર્મસ્થાનોમાં ડખ માર્યા અને મર્મસ્થાનોમાં અસહ્ય વેદના પિતાની અનેક ફણાઓથી ઉત્પન્ન કરી. આ બધું છતાં એ કૃષ્ણને સતાવવા પ્રયત્ન કર્યો, અચળ તપસ્વી જરા પણ ક્ષોભ પણું એ દન્ત ચપળ ને પામ્યા ત્યારે એ યક્ષને રાષ બાળકે એ નાગને ત્રાહિ ત્રાહિ શમી ગયે, અને એણે પિતાના કિરાવી અને છેવટે તેની અપકૃત્યને પસ્તાવો કરી છેવટે ફણાઓ ઉપર નૃત્ય કર્યું. તેથી ભગવાનની માફી માગી અને એ નાગ પિતાને રેપ શમાવી તેમને ભક્ત થ.
ત્યાંથી તેજલ્દી કૃષ્ણની આજ્ઞા -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ પ્રમાણે ચાલતે થે, અને
૧૦, સર્ગ ૩ જો, સમુદ્રમાં જઈને વસ્ય. . પૃ. ૩૨-૩૩.
-ભાગવત, દશમ સ્કન્ધ,
અ. ૧૬, શ્લે. ૩-૩૦, પૃ. ૮૫૮–૯. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org