________________
દર્શન અને ચિંતન
(૩)
બાળકીડા (૧) લગભગ આઠેક વર્ષની ઉંમરે (૧). કૃષ્ણ જ્યારે બીજા ગેવાળ
વીર જ્યારે બાળ રાજપુત્ર સાથે બાળકે સાથે રમતા ત્યારે તેમના રમતા હતા ત્યારે તેમના પરા- શત્રુ કેસે મારવા મેકલેલ અઘ કમની સ્વર્ગમાં ઇન્ટે કરેલી નામને અસુર એક એજન પ્રશંસા સાંભળી ત્યારે એક જેટલું સરૂપ ધારણ કરી માર્ગ મત્સરી દેવ ભગવાનના પરાક્રમની વચ્ચે પડ્યો અને કૃષ્ણ સુધ્ધાં પરીક્ષા કરવા આવ્યો. એણે બધાં બાળકોને ગળી ગયો. આ પહેલાં એક વિકરાળ સર્ષનું રૂપ જોઈ કૃષ્ણ એ સર્ષના ગળાને ધારણ કર્યું. એ જોઈ બીજા એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી રાજપુત્રો તે ડરી ભાગી ગયા, તે સર્પ અઘાસુરનું મરતક ફાટી પણ કુમાર મહાવીરે જરાય ન ધાસ નીકળી ગયું અને મરી ડરતાં એ સાપને દેરડીની પેઠે ગયે. તેના મુખમાંથી બધા ઉઠાવી માત્ર દૂર ફેંકી દીધે. બાળકે કુશળ બહાર આવ્યા. -ત્રિષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ આ જાણી કેસ નિરાશ થયે ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૨૧.
અને દેવ તથા ગોવાળે પ્રસન્ન
થયા.
(૨) ફરી એ જ દેવે મહાવીરને ચલિત
કરવા બીજે માર્ગ લીધે : જ્યારે બધા બાળકે અરસપરસ ડે થઈ એકબીજાને વહન કરવાની રમત રમતા હતા ત્યારે એ દેવ બાળકરૂપ ધરી મહાવીરને ઘેડે છે અને પછી તેણે દૈવી શક્તિથી પહાડ જેવું વિકરાળ રૂ૫ સર્યું, છતાં મહાવીર એથી જરાય ન ડર્યા અને તે ઘોડારૂપે થઈ રમવા આવેલ દેવને માત્ર
-ભાગવત, દશમ સ્કન્ધ, અ. ૧૨,
. ૧૨-૩૫, પૃ. ૮૩૮. (૨) એકબીજાને અરસપરસ ઘોડા
બનાવી ચડવાની રમત જ્યારે ગેવાળ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા ત્યારે કંસે મેકલેલ પ્રલબ નામને અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતો હતો. એણે બળભદ્રના ઘેડા બની તેમને દૂર લઈ જઈ એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યું. બળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org