SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ૨w ગર્ભપરિવર્તન કરાવી કર્તવ્યપાલન ગણતરીમાં થાપ ખવડાવવી. જ્યારે કર્યું. મહાવીરના જીવે પૂર્વભવમાં કૃષ્ણને જન્મ થયે ત્યારે દેવ વગેરે બહુ લાંબાકાળ પહેલાં કુળમદ કરી બધાએ પુષ્પ આદિની વૃષ્ટિ કરી જે નીચગોત્રકમ ઉપાર્જન કર્યું હતું ઉત્સવ ઊજવ્યો. જન્મ થયા પછી તેના અનિવાર્ય વિપાકરૂપે નીચ કે વસુદેવ તત્કાળ જન્મેલ બાળક કૃષ્ણને તુચ્છ લેખાતા બ્રાહ્મણકુળમાં થોડા ઉપાડી યશોદાને ત્યાં પહોંચાડવા લઈ વખત માટે પણ તેમને અવતરવું ગયા ત્યારે દ્વારપાળે અને બીજા પડયું. ભગવાનના જન્મ વખતે રક્ષક કે યુગમાયાની શક્તિથી વિવિધ દેવદેવીઓએ અમૃત, ગબ્ધ, નિદ્રાવશ થઈ અચેત થઈ ગયા. પુષ્પ, સોનારૂપાદિની વૃષ્ટિ કરી. -ભાગવત દશમ સ્કન્ધ, અ ૨, શ્લે. જન્મ પછી ભગવાનને સ્નાત્ર માટે ૧-૧૩ તથા અo ૩, ૪૬-૫૦. જ્યારે ઈન્દ્ર મેરુ ઉપર લઈ ગયે ત્યારે તેણે ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા મૂકી બેભાન ક્ય. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૧૬-૧૯. (૨) પર્વતકમ્પન જ્યારે દેવદેવીઓ મહાવીરને ઇન્ટે કરેલા ઉપદ્રવથી વ્રજવાસીજન્માભિષેક કરવા સુમેરુ પર્વત ઉપર ઓને રક્ષણ આપવા તરુણ કૃષ્ણ લઈ ગયા ત્યારે દેવદેવીઓને પિતાની યોજનપ્રમાણ ગોવર્ધન પર્વતને સાત શક્તિનો પરિચય આપવા અને દિવસ લગી ઊંચકી તળે. તેમની શંકા નિવારવા એ તત્કાળ -ભાગવત, દશમ સ્કન્ધ, અ૦ ૪૩, - પ્રસ્ત બાળકે માત્ર પગના અંગૂઠાથી . ૨૬-૨૭. દબાવી લાખ એજનના સુમેરુ પર્વતને કંપાબે. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જે, પૃ. ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy