________________
પાંચ પ્રશ્નો
[ ૯૦ તુચ્છતાને ભાવ હેય તે વિશ્વબંધુત્વના આદર્શને તેથી હાનિ પહોંચે ખરી. એમ ન હોય તે, આપણે આપણી સાથે બીજાને પણ ઉત્કર્ષ ઇચ્છતા હોઈએ ત્યાં સુધી, સંગઠન સગવડકારક છે. ચીનમાં તે એક જ કુટુંબમાં વિવિધ ધર્મો પળાય છે, પણ એને કારણે સંધર્ષ થતું નથી. સંગઠન કયા મુદ્દા પર થયું છે, અને તે આપણે વિકાસમાં બાધક છે કે સાધક તે જેવું જોઈએ. પરસ્પર સહાય, સહકારને ભાવ હેય ને ચિત્ત મુક્ત હેય ત્યાં સુધી સંગઠન માનવતાની વિરુદ્ધની વસ્તુ નથી.
–ગૃહમાધુરી ૧૨, ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org