________________
પાંચ પ્રશ્નો [૧૪]
પ્ર. ૧ :—૨ ૫ વર્ષ પહેલાંના અને આજના સંયુક્ત કુટુંબમાં આપને ફેર દેખાય છે ? આ ફેરફાર ઇષ્ટ છે ? કુટુંબસંસ્થાનુ ભાવિ આપ કેવુ' કલ્પા છે ? ૩.~~૨૫ વર્ષ પહેલાં પણ, ગામડાં અને શહેરના કુટુંબજીવનમાં થાડા ફેર હતા. ગામડાંમાં વાતાવરણ વધારે સ'કુચિત હતું. સંયુક્ત કુટુંબ હતું, પણ તે એકબીજા પ્રત્યેના આદર, સન્માન, પ્રેમના દોરે રચાયેલુ નહિ. શરમાશમાથી, પરંપરાગત રૂઢિઓના પ્રભાવથી, આર્થિક અગવડને કારણે લાચાર સ્થિતિમાં તે ટકવું. વિભક્ત થવામાં લોકનિંદાને ભય હતેા. માનસિક વિકાસ ોઈ એ તેવા નહિ અને સંસ્કારાની અસરને કારણે છૂટાં થઈ જવાનું મુશ્કેલ લાગતું હતુ. પહેલ કાણ કરે એ પણ પ્રશ્ન હતા. શહેરમાં આથી ઓછા પ્રમાણમાં પણ આ જ સ્થિતિ હતી; કારણ કે, ત્યાં જે લોકેા આવતાં તે ગામડાંમાંથી જ આવતાં હતાં. કેળવણી, આર્થિક ઉન્નતિ વગેરે કારણાને લીધે શહેરનું આકણુ વધારે હતું. ગામડાંમાં તે લેાકેા ન છૂટકે જ રહેતાં. ત્યાં પણ સંયુક્ત કુટુંબની પ્રથા જે હતી તે મુખ્યત્વે આર્થિક અગવડને આભારી હતી. નિર્ભયતાનું પ્રમાણ શહેરમાં વધારે હતું. વિસ્તારને કારણે નિતિ થવાની કે આંગળી ચીધામણુ થવાની શકયતા ઓછી. જે કાંઈ ચાલતું તે નબળાઈ તે કારણે થતુ, લાચારીને કારણે થતું. આજે સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. મોટી ઉમરે લગ્ન થાય છે. યુવક-યુવતીઓ શિક્ષિત હેાય છે, મુક્ત વાતાવરણમાં ઊખ્ખુ હાય છે. શાળા, કૉલેજ, સાહિત્ય દ્વારા તેમના મુક્તિના અનુભવને પુષ્ટિ મળી હાય છે. એ સ્થિતિમાં તે કાઈના દાખ નીચે રહેવાનું ન ઇચ્છે એ સ્વાભાવિક છે. સંયુક્ત કુટુંબમાં સહુ અરસપરસ સન્માન જાળવે એવું ન બને, એથી સહજ રીતે છૂટાં પડવાની ઇચ્છા થાય છે. આર્થિક સગવડ હાય તા ભાગ્યે જ કેાઈ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. ભણતર, આજીવિકા, વૃત્તિની સ્વાધીનતા સાથે સંયુક્ત કુટુંબને મેળ ખેસતા નથી. વડીલા અણુગમતાં છે એટલા માટે નહિ, પણ માનસભેદ હેાવાથી એકબીજાને દુભવવાના ભય નિવારવા માટે પણ જુદાં રહેવાનુ ઇચ્છનીય છે. સંયુક્ત કુટુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org