________________
૭૮ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમનું એકમસ્ય બાબતે કે પુરુષાર્થ બાબતે બધાનો અવિવાદ છે. આગમોએ દર્શાવેલા નાનાવિધ માર્ગો વડે [મુક્તિના ઘણા ઉપાએ આદેશાવ્યા છે જેમ ગંગાના પ્રવાહો છેવટે સમુદ્રમાં બરાબર એકઠા થાય છે તેમ પેલા બધા ઉપાયો સારૂપ નિઃશ્રેયસમાં છેવટે એક જગ્યાએ બરાબર એકઠા થાય છે.
16). તથા હૈ ૩યઃ સર્વશ્રેષુ નિફિત્તે / તદુપયઃ સર્વત્ર ज्ञानमुपदिश्यते । ज्ञानविषये तु विवदन्ते । तत्रापि प्रायश . आत्मविषयतायां बहूनामविप्रतिपत्तिः । प्रकृतिपुरुषविवेकज्ञानपक्षे तु प्रकृतेर्विविक्ततया पुरुष एव ज्ञेयः । नैरात्म्यवादिनस्तु आत्मग्रहशैथिल्यजननाय तथोपदिशन्ति । स्वच्छं तु ज्ञानतत्त्वं यतैरिष्यते तत् स्वातन्त्र्यादनाश्रितत्वादात्मकल्पमेव । कूटस्थनित्यत्वे प्रवाहनित्यत्वे च विशेषः । एवं प्रधानयोस्तावदुपायोपेययोरविवादः ।
160. બધાં આગમોમાં ઉપય (=સાધ્ય) તરીકે અપવર્ગને (=મોક્ષનો) નિર્દેશ છે. તેના ઉપાય તરીકે બધાં આગમાં જ્ઞાનનો ઉપદેશ દેવાયો છે. અલબત્ત, જ્ઞાનના વિષય પર આગમોમાં વિવાદ છે. તે બાબતે પણ જ્ઞાનને વિષય આત્મા છે એમાં ઘણને વિવાદ નથી. પ્રકતિ-પૂવિવેકાનના સાંખ્ય પક્ષમાં પ્રકૃતિથી વિવિક્તરૂપે પુરુષ જ રેય છે. નેરામ્યવાદી બૌદ્ધો આભગ્રહ ( અહંકાગ્રન્થિ) શિથિલ કરવા માટે “આમા નથી' એવો ઉપદેશ આપે છે. પરંતુ સ્વચ્છ જ્ઞાનતત્ત્વ જે તેઓ સ્વીકારે છે, તે સ્વતંત્ર છે, અનાશ્રિત છે એ કારણે આમા જેવું જ છે. કેવળ કુટીનિત્યતા અને પ્રવાહનિત્યતાની બાબતમાં જ ભિન્નતા છે. વેદિક શાસ્ત્રાને માન્ય આત્મા ફૂટનિત્ય છે જ્યારે બૌદ્ધોને માન્ય આત્મા પ્રવાહનિત્ય છે.] આમ મુખ્ય ઉપાય અને ઉપયની બાબતમાં બધાં આગમોને કઈ વિવાદ નથી.
16ી. ત્રિથી તું ચિત્રા ઘરા મવતુ નામ | મમ્રગટાપૂરિગ્રહો વા, दण्डकमण्डलुग्रहणं वा, रक्तपटधारणं वा, दिगम्बरता वाऽवलम्ब्यताम् । कोऽत्र विरोधः ? वेदेऽपि किमल्पीयांसः पृथगितिकर्तव्यताकलापखचिताः स्वर्गोपायाश्चोदिताः ? तस्मात् परस्परविरोधेऽपि न प्रामाण्यविरोधः । अतश्च यदुच्यते--
कपिला यदि सर्वज्ञः सुगतो नेति का प्रमा । . अथोभावपि सर्वज्ञौ मतभेदस्तयाः कथम् १ ॥ इति तदपास्तं भवति, प्रधाने सति भेदाभावात् , क्वचिच्च तद्भावे प्रामाण्याવિરોધાત |
161. ક્રિયા ભલે પ્રતિ આગમ ભિન્ન ભિન્ન છે. ભસ્મ લગા કે જટા ધારણ કરો, ઠંડે પકડે કે કમંડળ પકડે, લાલ લૂગડું પહેરે કે નગ્ન રહે ! એમાં શે વિરોધ છે ? વેદમાં પણ સ્વર્ગ, જુદી જુદી ઇતિકર્તવ્યતાથી સભર ઉપાયે શું ઓછા ઉપદેશાય છે ? એટલે આગમોમાં પરસપરવિરોધ હોવા છતાં તેમના પ્રામામાં વિરોધ નથી તેથી, ‘જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org