SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ વિદ્યાસ્થાને પ્રમાણ છે इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत् । बिभेत्यल्पश्रुताद्वेदो मामयं प्रतरिष्यति ॥ इति [ महा० भा०आ० १.२६५] 145. આનાથી (= ઉપરની ચર્ચા દ્વારા) ઇતિહાસ અને પુરાણુનુ પ્રામાણ્ય પણ નિણી ત થઈ ગયું એમ-સમજી લેવું, કારણ કે ઇતિહાસ-પુરાણને પાંચમો વેદ કહેવામાં આવ્યા છે. [મહાભારતમાં] કહેવામાં આવ્યું છે કે ઇતિહાસ અને પુરાણ વડે વેદની બરાબર પૂર્તિ કરવી જોઇ એ. અલ્પનથી વૈદને ભય છે કે મને તે ઉલ્લંઘશે, મારા પર દ્વેષ આપશે. 146. अथ वा किमस्माकं दुरभिनिवेशेन ? वेदमूलत्वात् स्मृतिवत् पुराणानामपिं भवतु प्रामाण्यम् । तेषां प्रागाण्ये तावदविवादः । सदाचारस्याप्यनुपनिबद्धस्य वेदमूलत्वादेव भवतु प्रामाण्यम् । ૭૧ 145. અથવા અમારા ખાટા પક્ષપાતથી શુ ? વેદમૂલક હાવાના કારણે સ્મૃતિઓની જેમ પુરાણાનું પણ પ્રામાણ્ય હૈ. પુરાણે ના પ્રામાણ્ય બાબતે કોઈ વિવાદ નથી. સ્મૃતિમાં નેધાયેલા નહિ એવા સદાચારનું પ્રામણ વેદમૂલક હોવાને કારણે જ ભલે હો. 147. सर्वथा तावद् वेदाश्चत्वारः पुराणं स्मृतिरिति षडिमानि विद्यास्थानानि साक्षात्पुरुषार्थसाधनोपदेशीनि पूर्वोक्तरीत्या प्रमाणम् । व्याकरणादीनि षडङ्गानि अङ्गत्वेनैव तदुपयोगीनि, न साक्षाद् धर्मोपदेशीनि । कल्पसूत्रेष्वपि विक्षिप्तकर्यक्रमनियम संग्रहमात्रम्, नापूर्वोपदेशः । मीमांसा वेदवाक्यार्थविचारात्मिका । वेदप्रामाण्यनिश्चयहेतुश्च न्यायविस्तर इत्यामुखे एवोक्तम् । तदिमानि चतुर्दशविद्यास्थानानि प्रमाणम् । कानिचित् साक्षादुपदेशीनि कानिचित् तदुपयोगीनि इति सिद्धम् । 147. ચાર વેદ, પુરાણ અને સ્મૃતિ આ છ, પુરુષાર્થના ઉપાયેાના સાક્ષાત્ ઉપદેશ આપનાર વિદ્યાસ્થાને પૂર્વોક્ત રીતે પ્રમાણ છે. વ્યાકરણ વગેરે છ અંગે! અંગ હોવાને કારણે વે, પુરાણુ અને સ્મૃતિને સમજવા માટે ઉપયેાગી છે; તે ધર્માંના સાક્ષાત્ ઉપદેશ આપતા નથી. કલ્પસૂત્રેામાં પણ અપૂને (ધના) ઉપદેશ નથી પરંતુ ક્રમ વિના વેદમાં જ્યાં ત્યાં વિહિત કર્માંના ચેગ્ય ક્રમને સગ્રહ માત્ર છે. મીમાંસા વેદતા વાકયોના અ^ટનરૂપ છે. વેદના પ્રામાણ્યની સ્થાપના કરવા માટે ન્યાયશાસ્ત્રને વિસ્તાર છે એ અમે આમુખમાં જ જણાવી દીધું છે. તેથી આ ચૌદ વિદ્યાસ્થાને પ્રમાણુ છે, કેટલાંક ધર્માંના સાક્ષાત્ ઉપદેશ આપે છે જ્યારે કેટલાંક તેમને સમજવા માટે ઉપયોગી છે, એ પુરવાર થયું. 148 यानि पुनरागमान्तराणि परिदृश्यन्ते तान्यपि द्विविधानि कानिचित् सर्वात्मना वेदविरोधेनैव प्रवर्तन्ते बौद्धादिवत्, कानिचित् तदविरोवेनैव कल्पितत्रतान्तरोपदेशीनि शैवादिवत् । - 148. જે ખીન્ન આગમે! ચારે બાજુ દેખાય છે તે બે પ્રકારના છે Jain Education International For Private & Personal Use Only કેટલાંક સવ થા www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy