SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રૌત બ્રહ્મયજ્ઞવિધિ ચારે વેદોને સમાનપણે સ્પર્શે છે [ દિતીય] યજુર્વેદ, [તૃતીય] સામવેદ. જે કહેવામાં આવે કે ઉપપદ વિનાનેય “વેદ” શબ્દ તેમને માટે પ્રયે જાય છે તો કહેવું જોઈએ કે અન્યત્ર (અર્થાત અથવવેદની બાબતમાં પણ એમ જ છે. વળી, એ તો પ્રસિદ્ધ જ છે કે ભરદ્વાજે ચાર વેદોનું અધ્યયન કર્યું હતું. આયુર્વેદ વગેરેમાં તે “વેદ” શબ્દ સર્વથા ઉપપદ સહિત જ પ્રજાય છે, એટલે તેની સમાન કક્ષાને ગણી અધિક્ષેપની ક્ષેત્રતાએ અથર્વવેદને લઈ જવો ન જોઈએ. 122. ब्रह्मयज्ञविधिश्च श्रौतश्चतुर्वप्यविशिष्ट इत्युक्तम् । स्मार्तोऽपि तथाविध एवास्ति; यथाऽऽह याज्ञवल्क्य:---- मेदसा तर्पयेदेवानथर्वाङ्गिरसः पठन् । पितृ॑श्च मधुसर्पिया॑मन्वहं शक्तितो द्विजः ॥ [याज्ञ.स्मृ.१.४ ४] इति । साम्प्रदायिकमध्यापनाध्ययनादि सर्वमभिन्नमेवेत्यलं प्रसङ्गेन । तेन प्रमाणतायां वेदस्वाध्यायशब्दवाच्यत्वे पुरुषार्थसाधनविधावपि चत्वारः સમાં વેઢાર / 122. બ્રહ્મયજ્ઞ (= વેદાધ્યયન) વિશેન વદને વિધિ (= આદેશ) ચાય વિદોને સમાનપણે સ્પર્શે છે, એમ કહેવામાં આવ્યું છે. સ્મૃતિ પણ એ જ જણાવે છે, જેમકે યાજ્ઞવલ્કય કહે છે, “દરરોજ શક્તિ પ્રમાણે અથવવેદને પાઠ કરતો દ્વિજ દેવોને મેદથી અને પિતૃઓને મધ અને ઘીથી ખુશ કરે છે”. અધ્યાપન અધ્યયન વગેરે બધું જે મૌખિક પરંપરાથી થાય છે તે ચારેય વેદની બાબતમાં સમાન જ છે; એટલે હવે એની ચર્ચા રહેવા દઈએ. પ્રમાણુતાની બાબતમાં, “વેદસ્વાધ્યાય શબ્દના વાગ્યા હોવાની બાબતમાં તેમ જ પુરુષાર્થસાધનના વિધિ(= આદેશ)ની બાબતમાં ચારેય વેદો સરખા છે. 123. यदि पुनरौत्तराधर्येण विना न परितुष्यते; तद थर्ववेद एव प्रथमः, ततः परमस्य मन्त्रस्य ब्रह्मणः प्रणवस्याभिव्यक्तेः । तथा च श्रुतिः, 'ब्रह्म ह वा इदमग्र आसीत्' [गो.बा. १.१] इत्युपक्रम्य 'आथर्वणं वेदमभ्यश्राम्यदभ्यतपत् समतपत् तस्माच्छ्रान्तात् तप्तात् सन्तप्तादोमिति मन एवोवमक्षरमुदक्रामत्'[गो.बा.१.५] इत्यादि । तथा महाव्याहृतीनां शाखान्तरप्रसिद्धानामप्रसिद्धानां च बृहदित्यादीनां 'तत एवोत्थानम् । - 123. વળી, જે તમને પહેલે–પછી એવા ક્રમ વિના સતિષ ન થતું હોય તે 'િઅમે કહીએ છીએ કે] અથવવેદ જ પ્રથમ છે, કારણ કે તેની પછી જ બ્રહ્મરૂપ આ પરમ મંત્ર પ્રણવની અભિવ્યક્તિ થઈ છે. આવી યુતિ છે—“સૌ પ્રથમ આ બ્રહ્મ હતું ” ત્યાંથી માંડીને “અર્થવેદને થકવ્ય, તપ, બરાબર તપા; થાકેલા, તપેલા તેનામાંથી “ઓમ” અર્થાત મન જ ઊંચે અક્ષરે વ્યક્ત થયે” વગેરે. તેવી જ રીતે અન્ય શાખામાં પ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy