SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જહું અથવ વેદત્રયીબાહ્ય છે એ પક્ષ અનુમાન દ્વારા ત્રણ વેદેનું પ્રામાણ્ય તેા બરાબર છે પરંતુ ત્રયીમાં ઉપદેશેલ ધર્માંના ઉપયોગનુ કઈ અથવવેદમાં મળતુ ન હેાઈ અથ વેઢ ત્રયીબાહ્ય છે અને તે ત્રયીબાહ્ય હાવાથી ત્રયીસમાન તેનું સ્થાન નથી, અર્થાત્ તે પ્રમાણ નથી. પ્રામાણ્યને પુરુષગુણની અપેક્ષા નથી એવા મીમાંસકાના પક્ષમાં પણ વિવિધ શાખાઓમાં ઉપષ્ટિ વિશિષ્ટ પ્રકારના મોટા જ્યોતિ ટોમ વગેરે કર્મામાં સમાવિષ્ટ, હેતા, અયુ વગેરેના વ્ય પારાના પરસ્પર સબંધ દેખાતા હાઈ તે અર્થાવાળી ત્રયી જ પ્રમાણુભાવ ધરાવવાને જેટલી યોગ્ય છે તેટલીયેાગ્ય તે વ્યાપારાથી તદ્દન અસંબદ્ધ વ્યાપારાવાળી આથર્વણુશ્રુતિ (= અથવવેદ) નથી. 92, તથા ૬ જોકે પત્ર इमा विद्याः प्राणिनामनुग्रहाय प्रवृत्ता:आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिरिति प्रसिद्धिः । श्रुतिस्मृती अपि तदनुगुणा एव दृश्येते । श्रुतिस्तावद् 'ऋग्भिः प्रातर्दिवि देव ईयते । यजुर्वेदेन तिष्ठति मध्येऽह्नः 1 सामवेदेनास्तमेति | વઢેરાતિિમરતિ સૂર્ય:' [â. ब्रा० ३.१२.९] इति 1 तथा 'प्रजापतिरकामयत बहु स्यां प्रजायेयेति । स तपोऽतप्यत । स तपस्तप्त्वेमांस्त्री लोकानसृजत पृथिवीमन्तरिक्षं दिवमिति । तांल्लोकानभ्यतपत् तेभ्यस्त्रीणि ज्योतींष्यजायन्त । अग्निरेव पृथिव्या अजायत वायुरन्तरिक्षादिव आदित्य इति । तानि ज्योतींष्यभ्यतपत् । तेभ्यस्त्रयो वेदा अजायन्त अग्नेऋग्वेदो वायोर्यजुवेद आदित्यात् सामवेद : ' [ शतपथ ब्रा० ११.४.११ ] इति । तथा 'सैषा विद्या શ્રી સતિ' કૃતિ [નારાયળોપ૦ ૨.૨] | 1 * 92. વળી, આન્વીક્ષિકા, ત્રી, વાર્તા અને દંડનીતિ-આ ચાર વિદ્યાએ વેાના અનુગ્રહ માટે પ્રવૃત્ત છે એવુ લોકોમાં પ્રસિદ્ધ છે. શ્રુતિ અને સ્મૃતિ પણ તેનુ સમ་ન જ કરતાં જણાય છે. ‘ઋગ્વેદ સાથે સવારે આકાશમાં દેવ (= ^) ચાલે છે. યજુવેદ સાથે મધ્યાહ્ને ઊભા રહે છે, સામવેદ સાથે અસ્ત પામે છે. ત્રણ વેદો સહિત સૂર્ય પાછા આવે આવી શ્રુતિ [તૈશ્રા° ૩-૧૨-૯] છે, વળી, ‘પ્રજાપતિએ કામના કરી કે હું બહુ થાઉં, [ભૂત:ભારૂપે] ઉત્પન્ન થાઉં, તેણે તપ કર તપ કરી તેણે આ [ત્રણ] લાકોનુ સર્જન કર્યુ.. પૃથ્વી, અન્તરિક્ષ અને આકાશ. તેણે તે લોકોને તપાવ્યા. તેમનામાંથી ત્રણ પ્રકાશમાન ચીન્તે ઉત્પન્ન થઈ. પૃથ્વીમાંથી અગ્નિ જ પેદા થયા, અન્તરિક્ષમાંથી વાયુ પેદા થયા અને આકાશમાંથી સૂર્ય" પેદા થયા. તેણે તે ત્રણ પ્રકાશમાન ચીજોને તપાવી. તેમાંથી ત્રણ વે જન્મ્યા— અગ્નિમાંથી ઋગ્વેદ, વાયુમાંથી યજુવેદ અને સૂર્ય માંથી સામવેદ.' [શતપથ બ્રા॰ ૧૧-૪-૧૧]. વળી, ‘આ પેલી વિદ્યાયી તપે છે.' [નારા૦૧૨–૨]. 93. स्मृतिरपि मानवी प्रतिवेदं द्वादशवार्षिक ब्रह्मचर्योपदेशिनी दृश्यते - 'षत्रिशद्वार्षिकं चर्यं गुरौ त्रैवेदिकं व्रतम्' કૃતિ [મનુસ્મૃ૰રૂ.૨] | શ્રાદ્રપ્રનેત્તિ--- यत्नेन भोजयेच्छ्राद्धे बहूवृचं वेदपारगम् । शाखान्तगमथाध्वर्युं छन्दोगं वा समाप्तिगम् ॥ इति [ मनुस्मृ० ३.१४५] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy