SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદવાકોનું પ્રામાણ્ય અન્ય વ્યતિરેકમૂલક છે એ મીમાંસક મત તૈયાયિક--એવું નથી. પ્રત્યક્ષ વગેરે સાથેના સંવાદથી તમે પ્રામાયને નિશ્ચય ભલે કરો, પરંતુ પ્રામાણ્યની ઉત્પત્તિ તો આપ્ટોકતત્વને કારણે થઈ છે. પ્રત્યક્ષ વગેરેની બાબતમાં પણ અર્થ ક્રિયાજ્ઞાન સાથેના સંવાદને આધારે પ્રામાણ્યનું જ્ઞાન થાય છે, જ્યારે ઉત્પત્તિ તો ગુણવાળા કારથી થાય છે એમ અમે કહ્યું છે. ઠગ પુરુષે કહેલાં “નદી તીરે ફળ છે વગેરે વાકળ લોકમાં બાધિત થતાં દેખાય છે. તેથી વાકયોના પ્રામ યનું ઉત્પાદક કારણ આપ્તપ્રણવ જ છે, કારણ કે કારણુશુદ્ધિ વિના સમ્યફ જ્ઞાન ઉપ થતું નથી. પ્રામાણ્યના નિશ્ચયને ઉપાય પ્રત્યક્ષ ભલે હો, પરંતુ પ્રામાણ્ય પ્રત્યક્ષથી જન્ય નથી જ. તેથી આતંકતવહેતુની પ્રામાણ્ય સાથેની વ્યાપ્તિનું ગ્રહણ આયુર્વેદ વગેરેમાં થાય છે એ બરાબર છે. 65 नन्वेवमपि न युक्तम् , आप्तोक्तत्वस्य तत्र परिच्छेत्तुमशक्यत्वात् । अन्वयव्यतिरेकमूलमेवायुर्वेदवाक्यानां प्रामाण्यम् , नाप्तकृतम् । अन्वयव्यतिरेको च यावत्येव दृश्येते तावत्येवायें प्रामाण्यम् , यथा हरीतक्यादिवाक्यार्थे । यत्र तु तयोरदर्शनं तत्राप्रामाण्यम् यथा सोमराज्युपयोगे समाः सहस्रं जीव्यते इति । आप्ते तु कल्प्यमानेऽर्धजरतीयं स्यात् । अर्धे तस्याप्तत्वमर्धे च कथमनाप्तत्वमिति । 65. મીમાંસક—એમ [કહેવુ ] પણ બરાબર નથી, કારણ કે ત્યાં (= આયુર્વેદવાક્યોમાં) આતાકતવ છે એ જાણવું અશક્ય છે. આયુર્વેદવાક્યોનું પ્રામાણ્ય તે અન્વય વ્યતિરેકમૂલક છે, આપ્તજન્ય નથી. જેટલા અર્થોમાં અન્વય-વ્યતિરેક દેખાય તેટલા અર્થોમાં આયુર્વેદવાક્યોનું પ્રામાણ્ય છે, જેમ કે હરડે વિશેનાં વાક્યોના અર્થની બાબતમાં. પરંતુ જ્યાં અન્વય-વ્યતિરેક ના દેખાય ત્યાં અપ્રામાણ્ય છે, જેમ કે “સેમરાજને ઉપયોગ કરવાથી હજાર વર્ષ જીવાય છે એ આયુવેદવાકર્થ. જેને આયુવેદવાકોના કર્તા આપ્ત છે એમ ક૯પીએ તે અર્ધજરતીય થાય (અર્થાત અમુક આયુર્વેદવાક્યોને આકૃત અને અમુકને અનામકૃત માનવાં પડે). અડધા આયુર્વેદમાં તે કર્તાનું આસવ અને અડધામાં તેનું અનાપ્તત્વ એવું કેમ ? 66. तदिदमनुपपन्नम् , अन्वयव्यतिरेकयोर्ग्रहीतुमशक्यत्वात् । तौ हि खात्मनि वा ग्रहीतुं शक्येते व्यक्त्यन्तरे वा ? व्यक्त्यन्तरेऽपि सर्वत्र कचिदेव वा व्यक्तिविशेषे ? सर्वथा संकटोऽयं पन्थाः । व्याधीनां तन्निदानानां तदुपचयापचयानां तदुपशमोपायानामौषधानां तत्संयोगवियोगविशेषाणां तत्परिमाणानां तद्रसवीर्यविपाकानां देशकालपुरुषदशाभेदेन शक्तिभेदस्य एकेन जन्मना ग्रहीतुमशक्यत्वात्, जन्मान्तरानुभूतानां च भावानामस्मरणात् । 66. નૈયાયિક—આ ઘટતું નથી, કારણ કે અન્વય-વ્યતિરેકનું ગ્રહણ અશક્ય છે. પિતાની આબતમાં જ અન્વય-વ્યતિરેકને ચહવા શક્ય છે કે બીજી વ્યકિતની બાબતમાં પણ ? બીજી વ્યકિતની બાબતમાં શક્ય હોય તો તે અમુક જ વ્યક્તિની બાબતમાં શક્ય છે કે બધે જ ? બધી રીતે આ માગ સંકટથી ઘેરાયેલો છે, કારણ કે વ્યાધિ, વ્યાધિઓનાં કારણે, વ્યાધિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy