SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આક્તત્વહેતુની પક્ષધર્માતાને નિશ્ચય शब्दस्य साधितं तावदनित्यत्वं सविस्तरम् । रचनाः कर्तृमत्यश्च रचनात्वादिति स्थितम् ।।, कर्ता सर्वस्य सर्वज्ञः पुरुषोऽस्तीति साधितम् । कार्यणानुगुणं कल्प्यं निमित्तमिति च स्थितम् ।। प्रत्यक्षादिविसंवादो वेदे परिहरिष्यते । व्याघातपौनरुक्तयादिदोषाश्च वचनान्तरे ।। विध्यर्थवादमन्त्राणामुपयोगश्च वक्ष्यते । न मात्रामात्रमप्यस्ति वेदे किञ्चिदपार्थकम् ॥ शब्दब्रह्मविवादिकल्पनाश्च पुरोदिताः । सर्वाः परिहरिष्यन्ते कार्यत्वस्य विरोधिकाः ॥ इत्थं च स्थिते किमन्यदवशिष्टं वेदेष्वाप्तोक्ततानिश्चयस्य ? सोऽयं सकलशास्त्रार्थस्थितौ सत्यां पक्षधर्मत्वनिश्चयः हेतोराप्तोक्तत्वस्य गीयते । 61. નૈયાયિક-આને ઉત્તર અમે આપીએ છીએ. તમે વાણીને વ્યભિચાર રહેવા દે. આપ્તક્તત્વ હેતુની પક્ષમતા જાણવા ઉપાય અમે જણાવ્યું છે જ. તે આ પ્રમાણે– શબ્દની અનિત્યતા અને વિસ્તારથી પુરવાર કરી છે. (શ-)રચનાઓને તેમને કર્તા છે, કારણ કે તે રચના છે એ પણ સિદ્ધ થયું છે. બધાને કર્તા સર્વજ્ઞ પુરુષ છે એ પણ પુરવાર કર્યું છે. કાર્યને અનુરૂપ નિમિત્ત કલ્પવું જોઈએ એ ણુ પુરવાર કર્યું છે. વેદમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણે સાથે સંવાદ નથી એ આક્ષેપ પરિહાર પછી કરીશું. વેદના અન્ય વચનમાં (વિવેચકોએ દર્શાવેલ) વ્યાઘાત, પુનરુક્તિ વગેરે દોષોને પરિવાર પણ કરીશું, વિધિવાળ્યો, અથવાદવાક્યો અને મંત્રવાળોનો ઉપયોગ પણ અમે જાણાવીશ. વેદમાં એક માત્રા પણ નિરર્થક નથી. વેદ કાય છે અર્થાત્ પુરુષે રચેલે છે. એનાથી વિરોધી કલ્પનાઓ જેવી કે વેદ શબ્દબ્રહ્મને વિવર્ત છે વગેરેને અમે નિરાસ કરીશું. આ કલ્પનાઓ અમે પહેલાં જણાવી ગયા છીએ. આ બધું જે પુરવાર થયેલું હોય તે વેદોમાં આતંક્તત્વ છે એ નિશ્ચય થવામાં બીજુ શું બાકી રહ્યું. જે વેદકથિત સકળ અર્થ અબાધિત અને સાચો પુરવાર થઈ ચૂક્યો હોય તે આંતક્તત્વ હેતુની પક્ષમતાનો નિશ્ચય અવશ્ય છે એમ અમે કહીએ છીએ . 62. यत्तु प्रत्यक्षमनुमानं वा तन्निश्चयनिमित्तमिति विकल्पितं तत्र प्रत्यक्षमास्ताम् । अनुमानानि तु यानि रचनात्वादीन्युक्तानि यानि च परदर्शनदिषि वक्ष्यन्ते तानि सर्वाण्याप्तोक्ततायाः पक्षधर्मतासिद्भयौपयिकानीत्यलं विस्तरेण । .... 62 આતૈક્તત્વ હેતુની પક્ષધમતાને નિશ્ચય પ્રત્યક્ષથી થાય છે કે અનુમાનથી એવો જે વિકલ્પ તમે ઉઠાવ્ય તેના ઉત્તરમાં અમે તૈયાયિકે કહીએ છીએ કે તે નિશ્ચય પ્રત્યક્ષથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy