SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ નયાયિક મતે વાયા यमस्याशयः – पदार्थ एव वाक्यार्थ इति । तत्किममुमेव पक्षमनुमोदामहे पदार्थ एव वाक्यार्थ इति । बाढं ब्रूमः । किन्तु नैकपदार्थो वाक्यार्थः, अनेकस्तु पदार्थो वाक्यार्थः । - 03. શંકાકાર – જે એમ હોય તો બાહ્ય વાસ્તવિક વાકથાર્થ વિના પણ શાસ્ત્રની (=વેદની) પ્રમાણુતા પ્રતિષ્ઠા ન પામે, એટલે વાકથાથને જણાવવા માટે પણ સૂત્રકારે પ્રયત્ન કરવો જ જોઈએ. તૈયાયિક- સાચું, પદાર્થનું પ્રતિપાદન કરવાને યત્ન કરાતાં વાક્યાનું પ્રતિપાદન કરવાને યત્ન પણ થઈ જ ગમે છે એમ સૂત્રકાર માને છે, એ કારણે જ આ સૂત્રકારે પદાર્થોથી પૃથફ વાયાનો ઉપદેશ આપ્યો નથી. એટલે એમને આશય એ છે કે પદાર્થ જ વાકયાથે છે. શંકાકાર– તો શું આપણે પદાર્થ જ વાક્યાથ છે એ પક્ષનું જ અનુમોદન કરીએ છીએ ? યાયિક ચોકકસપણે અમે હા કહીએ છીએ. પરંતુ એક પદાર્થ વાકયાર્થ નથી, પણ અનેક પદાર્થો વાકયાથ છે. 304. नन्वनेकोऽपि भवन् पदार्थ एवासौ, न च पदार्थो वाक्यार्थी भवितुमर्हति । सामान्ये हि पदं वर्तते, विशेषे वाक्यम् । अन्यच्च सामान्यम् , अन्यो विशेषः । अन्यत्राप्युक्तम् ‘यदत्राधिक्यं स वाक्यार्थः' इति । तस्मादन्यः पदार्थः, अन्यश्च वाक्यार्थः । 304. શંકાકાર– અનેક હોવા છતાં એ પદાર્થ જ છે અને પદાર્થ વાક્યર્થ બનવાને લાયક નથી. પદ સામાન્યને જણાવે છે, વાકય વિશેષને જણાવે છે અને સામાન્ય જુદું છે અને વિશેષ જુદું છે. બીજું પણ કહેવામાં આવ્યું છે કે “અહીં જે આધિકર્યો છે તે વાક્યર્થ છે. તેથી પદાર્થ જુદો છે અને વાક્યર્થ જુદે છે. | 305. ૩રાતે તત્મ સ્મfમ: “લને પાળે વાસ્થાળે, ન પુન: તિ तन्न गृहीतमायुष्मता । एतदुक्तं भवति–परस्परसंसृष्टपदार्थसमुदाया वाक्यार्थ इति । संसर्ग एवाधिक इति यदत्राधिक्यमित्युच्यते । न चानाक्षिप्तविशेषत्वेन संसर्ग उपपद्यते इति विशेषो वाक्यार्थ इत्युच्यते । 305. યાયિક - અમે ઉત્તર આપીએ છીએ. અમે જે કહ્યું કે “અનેક પદાર્થ વાક્યર્થ છે, પણ એક પદાર્થ વાક્યાથ નથી તેને આપ આયુષ્માન સમજ્યા નથી. એનાથી આ કહ્યું કહેવાય કે પરસ્પર સંસ્કૃષ્ટ પદાર્થોનો સમુદાય વાક્યોથ છે. - સંસગવાયાવાદી- અહીં સંસસંબંધ જ અધિક છે એટલે જે અહીં આધિય છે એ વાકયાર્થ છે' એમ અમે કહીએ છીએ. વિશેષવાક્યાWવાદી– વિશેષને આક્ષેપ કર્યા વિના સંસર્ગસંબંધ ઘટતો નથી [કારણ કે સંસર્ગ વ્યકિતવિશેષમાં રહે છે], એટલે વિશેષ વાકયાથ છે એમ અમે કહીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy