SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ રૈયાયિક મતે વાયા फलेप्सां प्रवर्तिकां प्रादीदृशदिति तदीयां सरणिमनुसरद्भिरस्माभिरपि तथैव तत् થિતમ્ । 300, શ’કાકાર્~ પરપક્ષના દ્વેષ કરનાર તમે તૈયાયિકાએ આ પ્રમાણે ખીજાએના પક્ષાનું ખંડન કરી ફળ પ્રેરક છે એમ કહ્યું હવે તમે પોતે જ વાકથા'ને જણાવે. નૈયાયિક— અમે જણાવીએ છીએ. જે અર્થ મા પુરુષ પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન છે' એમ કહેતાં સૂત્રકાર ગૌતમે ફળ પ્રક્તક છે એમ દર્શાવી દીધું. ‘આ જ્ઞાતા પ્રમાણ દ્વારા અને જાણી તે અને મેળવવા ઇચ્છે છે કે ત્યજવા ઇચ્છે છે અને મેળવવાની કે તજવાની ઇચ્છાવાળા તે પુરુષને પ્રયત્ન પ્રવૃત્તિ કહેવાય છે. પ્રવૃત્તિનું સામર્થ્ય (=સાફલ્ય) એ તેને ફળ સાથે સંબધ થવા એ છે”— આ પ્રમાણે ખેાલતા ભાષ્યકાર વાત્સ્યાયને પણુ ફળની ઈચ્છાને પ્રવર્તીક તરીકે દર્શાવેલ છે. તેમની વિચારસરણીને અનુસરતા અમે પણ તેમ જ કહ્યું છે. ૩૦૫ 30. वाक्यार्थस्तु न क्वचिदपि सूत्रकारभाष्यकाराभ्यां सूचित इति । अतः शिक्षित्वा वाक्यार्थस्वरूपं वयमाचक्ष्महे । किमिति ताभ्यामसौ न सूचितः इति चेत् पृथक्प्रस्थाना इमा विद्याः । प्रमाणविद्या चेयमान्वीक्षिकी, न वाक्यार्थविद्येति । 301. સૂત્રકાર અને ભાષ્યકાર બંનેએ કયારેય વાકયને સૂચવ્યા નથી, એટલે અભ્યાસ કરીને વાકયા'નું સ્વરૂપ અમે જણાવીએ છીએ. શકાકાર શા માટે તેમણે એએ વાકયાને સૂચવ્યો નથી ? નૅયાયિક - આ [ચૌદ] વિદ્યાઓના વિષય જુદા જુદા છે. આન્વીક્ષિકા પ્રમાણવિદ્યા છે, વાકયાથ વિદ્યા નથી. 302. यद्येवं पदार्थोऽपि कस्मादिह दर्शितः 'व्यक्त्याकृतिजातयस्तुः पदार्थ : ' કૃતિ ન્યાયસૂત્ર ર્. ૨. ૬] | સ્થાને પ્રન: । સ તુ શબ્દાનામર્થાસશિતાં वदन्तं रुदन्तं च शमयितुं शब्दप्रामाण्यसिद्धये सूत्रकृता यत्नः कृतः । 302, શકાકાર- જો અથ”) છે' એમ કહી પદના એમ હાય તા વ્યક્તિ, આકૃતિ અને જાતિ પદાર્થ (=પદના અર્થાંને શા માટે અહીં (=આન્વીક્ષિકીમાં દર્શાવ્યો છે ? નૈયાયિક - તમારા પ્રશ્ન યોગ્ય છે. શબ્દોની અર્થાસ સ્પેશિતને જણાવતા અને પાકાર કરતા બૌદ્ધોને શાંત કરવા માટે અને શબ્દના પ્રામાણ્યને પુરવાર કરવા માટે સૂત્રકારે પ્રયત્ન કર્યા છે. 303. यद्येवं वाक्यार्थमपि बाह्यं वास्तवमन्तरेण शास्त्रस्य प्रमाणता न प्रतिष्ठां लभते इति तत्रापि प्रयत्नः कर्तव्य एव । सत्यम्, पदार्थप्रतिपादन यत्नेनैव तु कृतेन तत्र यत्नं कृतं मन्यते सूत्रकारः, यदयं पृथकपदार्थेभ्यो न वाक्यार्थमुपदिशति स्म । तस्माद Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy