SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ વાક્યાથ ભાવના છે એ મત . " = કરતી નથી; આમ સાધનની આકાંક્ષા પૂર્ણ કરવા દ્વારા “' ભાવનામાં સંબંધ પામવાને યોગ્ય છે એટલે એ રીતે જ એ “' ધાતુ ભાવના સાથે જોડાય છે. “વજ્ઞ' ધાતુ પ્રાતિ પદિક ન હોઈ ત્યાં તૃતીયા વિભક્તિ ભલે ન હે, પરંતુ “ – ધાતુની કરણુતા ( = સાધનતા ) ખરેખર શબ્દસામર્થ્યથી લભ્ય છે. - 205. ના પુનઃ રાદદ્રશ્ય સામત ? માવનાવાચિન ત ઝૂમ: | तृतीययैव करणत्वमभिधानीयमिति नेयं राजाज्ञा । ततस्तदवगतेस्तथाऽभ्युपगम्यते । एवमिहापि 'स्वर्गकामो यजेत' इति तथाऽवगतिर्भवन्ती किमिति न मृष्यते । आख्यातात् साध्यता या च धात्वर्थस्यावगम्यते । द्वितीया श्रयते तत्र किं वा तदभिधायिनी ॥ 205. શંકાકાર – કયા શબ્દના સામર્થ્યથી ? " ભાવનાવાયાર્થવાદી – ભાવનાવાચક શબ્દને સામર્થ્યથી લભ્ય છે એમ અમે કહીએ છીએ તૃતીયા વિભક્તિ વડે જ કરણુતાનું અભિધાન કરવું જોઈએ એવી આ રાજાજ્ઞા નથી. શંકાકાર - તૃતીયાન્ત પદથી કરણતાનું જ્ઞાન થતું હોવાથી તૃતીયાન્ત પદથી કરતા લભ્ય છે એવું માનવામાં આવ્યું છે. ભાવનાવાક્યર્થવાદી – એ પ્રમાણે અહીં પણ “afજાનઃ નેત' એ વાક્યગત “ઘ” ધાતુમાંથી - કરણતાનું સાન થતું હોવાથી “યજ્ઞ’ ધાતુમાત્રમાંથી ભાવનાવાચક શબ્દના સામર્થ્ય દ્વારા કરણતા લભ્ય છે એવું કેમ માનતા નથી ? “ઘતિ' એ આખ્યાતમાંથી ધાત્વર્થ (પાક) ની સાધ્યતા જ્ઞાત થાય છે; શું ત્યાં સાધ્યતાવાચક દ્વિતીયા વિભક્તિ કહેવાયેલી છે ? - 206. નવૅ તારું પાર્વર્થસ્ય વાસ્થતાડવઃ મિશે વનિના તિષ્યમ્ | किं भावयेत् ? यागमिति । केनेत्यपेक्षिते वाक्यान्तरसमर्पितं व्रीहिभिरित्यादि सम्बध्यताम् , न पुनर्यजिः साध्यरूपां व्यापाराभिधायिप्रत्ययोपसर्जनीभूतकर्मतामतिप्रत्यासन्नामनारुह्य दूरवर्तिनी करणतामधिरोढुमर्हति । 206. શંકાકાર – જે એમ છે, તે એ પ્રમાણે ધાત્વર્થની સાધ્યતાનું જ્ઞાન થતું હોઈ, સાયાંશમાં વાગે પડવું જોઈએ. “શેને કરે ? યાગને. “શેના વડે ? એ અપેક્ષા થતાં બીજા વાકયે આપેલ “ત્રીહિ વડે વગેરેને એની સાથે જોડે પરંતુ પુરુષવ્યાપારરૂપ ભાવનાના વાચક પ્રત્યયને ગૌણ થઈ રહેલી સાધ્યરૂપ કમંતા, જે અત્યંત સમીપ છે, તેને છોડીને યોગ દૂર રહેલી કરણતાને ધારણ કરવા લાયક નથી. ૧. ત્રીમિત = ત્રાહિ વડે યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy