SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવચ્છેદ વાક્યર્થ છે એ મતને નિરાસ ૨૨૧ થાય પરંતુ પદાર્થો અચેતન હોઈ એક પદાર્થ બીજા પદાર્થની અપેક્ષા તે કરતા નથી, આકાંક્ષા તો રાખતા નથી. પદાર્થોના જ્ઞાને પણ એકબીજાની અપેક્ષા રાખતા નથી કારણ કે તેઓ ક્ષણિક છે; અને તેથી તે જ્ઞાન વચ્ચે પણ અપેક્ષા જન્ય સંસર્ગસંબંધ નથી. એટલે જ સંસર્ગ વાક્યા નથી. સંસર્ગરૂપ સંબંધ પદાર્થો વચ્ચે કે પદાર્થોના જ્ઞાન વચ્ચે ઉપર દર્શાવ્યા પ્રમાણે ઘટતો નથી. 164. व्यवच्छेदोऽप्येवमेव निराकार्यः । सोऽपि हि न ज्ञानानामुपपद्यते । તદુર્મુ– यदि ध्रियेत गोबुद्धिः शुक्लबुद्धिजनिक्षणे ।। ततोऽन्याभ्यो निवर्तेत संसृज्येताथ वा तया ।। इति [श्लो.वा.वाक्या.२०] न चापेक्षायां सत्यामपि सम्बन्धः कश्चिदुपलभ्यते, यथोक्तम्--- अपेक्षणेऽपि सम्बन्धः नैव कश्चित् प्रतीयते । कार्यकारणसंयोगसमवायादिलक्षणः ।। વાર્થવૃત્તિપ્રાયતુ સસ્વઘોતિગ્રસયેતે ! [ો.વા.વાયા. ૨૪] 164. વ્યવરછેદ પણ આ રીતે જ નિરાસ કરવે જોઈએ પદાર્થોના જ્ઞાનને વ્યવહેદ પણ ઘટતું નથી. એટલે કહેવામાં આવ્યું છે કે, “શુકલની બુદ્ધિની ઉત્પત્તિની ક્ષણે ગાયની બુદ્ધિ ટકી રહેતી હોત તો કૃષ્ણ આદિ અન્ય ગવ્યક્તિઓની બુદ્ધિઓથી શુકલ ગોવ્યક્તિની બુદ્ધિને વ્યવરછેદ થાત અથવા ગાયની બુદ્ધિનો શુકલની બુદ્ધિ સાથે સ સગા સંબંધ થાત. [ શ્લોક વા વાકયા ૨૦] ઉપરાંત પદાર્થોના જ્ઞાનોને એકબીજાની અપેક્ષા હોવા છતાં પણ તે જ્ઞાનની વચ્ચે કોઈ સંબંધ દેખાતો નથી, જેમકે કહ્યું છે કે તેમને એકબીજાની અપેક્ષા હોવા છતાં તેમની વચ્ચે કાર્યકારણ, સંયેગ, સમવાય આદિ લક્ષણવાળો કઈ સંબંધ દેખાતો નથી. પદાર્થોનાં જ્ઞાનો એક અર્થમાં અર્થાત આત્મામાં સમવાયસબંધથી રહેતા હોઈ તે નાના વચ્ચે એકાસમવાય૩૫ સંબંધ માનતાં અતિપ્રસંગદેષ આવે’ [ કારણ કે ગાય અશ્વ પર હાથી” એ પાને અર્થોનાં જ્ઞાન પણ એક આ ત્મામાં સમવાયસંબંધથી રહેતાં હોઈ તેમની વચ્ચે એકર્થસમવાયરૂપ સંબંધ છે જ અને પરિણામે આ અવાક્ષાર્થ વાકયે થે બની જાય.] [ શ્લેક વા૦ વાક્યા ૧૪] 165. ડાથનાં તુ વિદ્યા મંત્રનું સઃ સ્વૈરમિધીયમાનવાદ્રसत्कल्प एव, न च भेदसंसर्गयोर्वाचकं किञ्चित् पदमस्ति अश्रवणात् । असति च तद्वाचिनि पदे न तयोः पदार्थत्वम् । अपदार्थस्य च न वाक्यार्थत्वम् । श्रतेऽपि तद्वाचिनि पदे सुतरामसङ्गतिः- ‘गौः शुक्ला आनीयतां संसर्गः' इति कोऽर्थः ? तस्माद् बाह्यस्य वाक्यार्थस्य सर्वप्रकारमसम्भवात् पदार्थसंसर्गनिर्भासं ज्ञानमात्रं वाक्यार्थी भवितुमर्हति, तेनैव च लोकव्यवहार इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy