SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્દત વાર્થ છે એનૈયાયિક પક્ષ ૨૧૧ शब्दनिवेशः' इति तद्वद्वाच्यत्वपक्षसाक्षीण्यक्षराणि । सामानाधिकरण्यं च तत्रैवोपपद्यते રૂમેતત્ | તસ્માત– यथा विध्यन्तपर्यन्तो वाक्यव्यापार इष्यते । तथैव व्यक्तिपर्यन्तः पदव्यापार इष्यताम् ।। अनुपरतव्यापारे शब्दे तदवगमात् । 147. શંકાકાર (મીમાંસક ) – જયારે “ગ” શબ્દ સાંભળીએ છીએ ત્યારે વ્યકિત સાથે સંબદ્ધ એવી જાતિ જ્ઞાત થાય છે, પરંતુ જ્યારે ભાવપ્રત્યયાત “ગો શબ્દ. (અર્થાત ગોત્વ શબ્દો સાંભળીએ છીએ ત્યારે વ્યકિતરહિત શુદ્ધ જાતિ જ્ઞાત થાય છે. તકવાદી (નૈયાયિક )- એમ હોય તો તમે મારા માર્ગે આવ્યા. જે શબ્દ આશ્રયવાળી જાતિનું અભિધાન કરતો હોય તે જાતિના આશ્રયનું પણ અભિધાન થઈ જ ગયું ગણાય, એ સિવાય આશ્રયવાળી જાતિનું અભિધાન ન થાય. તેથી આશ્રયને દૂર કરી શુદ્ધ જાતિનું અભિધાન કરવાની ઇચ્છા હોય ત્યારે ભાવવાચક પ્રત્ય] ત્વ, તલૂ વગેરેનો પ્રયોગ થાય છે. એટલે કહ્યું છે કે જે ગુણને ( = અપ્રધાનના અર્થાત્ જાતિ-ગુણ-ક્રિયાના) હોવાથી દ્રવ્યમાં શબ્દને પ્રવેગ કરાતું હોય, તે ગુણનું અભિધાન કરવા ત્વ, તલ્ વગેરેને પ્રયોગ થાય છે.” [પાતંજલ મહાભાષ્ય ૫ ૧-૨-૧૧૯].. “ગુણના (= અપ્રધાનના) હોવાથી દ્રવ્યમાં શબ્દનો પ્રયોગ થાય છે.—આ તતપકાના સમથક સાક્ષી રૂપ અક્ષરે છે અને સામાનાધિકરણ્ય પણ તપક્ષમાં જ ઘટે છે એ તે અમે કહ્યું છે. તેથી જેમ તમે મીમાંસકો વાક્યનો વ્યાપાર વિધ્યન્તનું જ્ઞાન થાય ત્યાં સુધી ઈચ્છે છે તેમ શબ્દને વ્યાપાર પણ તમે વ્યકિતનું જ્ઞાન થાય ત્યાં સુધી ઈચ્છ, કારણ કે જેનો વ્યાપાર અટકી નથી ગમે એવા શબ્દથી વ્યકિતનું જ્ઞાન થાય છે. 148.. येनान्विताभिधानं च पदानामभ्युपेयते । सुतरां तेन वक्तव्या व्यक्त्यन्ता पदतो मतिः ॥ न हि व्यक्त्यनपेक्षाणां जातीनामितरेतरम् । अन्वयोऽनन्वितानां च नाभिधानमिति स्थितिः ।। गङ्गायां घोष इत्यादौ यथा सामीप्यलक्षणा । नैवं गौः शुक्ल इत्यादौ गम्यते व्यक्तिलक्षणा ॥ प्रयोगप्रतिपत्तिभ्यां वृद्धेभ्योऽध्यवसीयते । तस्मात् गवादिशब्दानां तद्वानर्थ इति स्थितम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy