SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ તદત વાચાર્યું છે એ નૈયાયિક પક્ષ 144 શંકાકાર (મીમાંસક) --- શબ્દને વિષય પ્રત્યક્ષાના વિષય સાથે સર્વથા તુલ્ય નથી, કારણ કે એમ હોય તો શબ્દ દ્વારા થતું જ્ઞાન અને ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન તુય બની જાય. પરંતુ શબ્દ દ્વારા થતું જ્ઞાન અને ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન તુલ્ય હેતું નથી. એટલે જ કહ્યું છે કે અગ્નિને અડવાથી દાઝેલે માણસ અગ્નિને [અનુમિત કે શ્રત અગ્નિથી] અન્યથા અનુભવે છે, વગેરે.” તકવાદી તૈયાયિક)–આને નિરાસ તો અમે પહેલાં કરી દીધું છે, કારણ કે સકળ વિશેષ ધર્મોના ગ્રહણ અને અગ્રહણને આધારે આ બે જ્ઞાનને (= પ્રમાણે) ભેદ સિદ્ધ છે; કેવળ ધણીને અનુલક્ષીને જ એ જ્ઞાનના ( = પ્રમાણેના ) સંપ્લવની વાત કરી છેઅર્થાત કેવળ ધર્મને અનુલક્ષીને જ બે જ્ઞાનેને વિષય એક જ છે એમ કહ્યું છે. સિકલ વિશેષ ધર્મોના ગ્રહણ-અગ્રહણને આધારે ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાન અને શબ્દ દ્વારા થતા જ્ઞાન વચ્ચે ભેદ થાય છે] એટલા માત્રથી શબ્દને વિષય સામાન્યમાત્ર બતે નથી. 145. ઉપર જ નિષ્ઠસામાન્યાંરાવન vસ્થમા નોશાર્દૂ ગોસ્વब्दाच्च तुल्ये प्रतिपत्ती स्याताम् , 'गौः शुक्लः' इतिवच्च 'गोत्वं शुक्लम्' इति बुद्धिः स्यात् , चातुर्वर्यादिवच्च स्वार्थ एव गोशब्दाद्भावप्रत्ययस्त्वतलादिः स्यात् । 145. વળી, નિકૃષ્ટ સામાન્યાંશ જ પદને વાગ્યાથ છે એમ ઈચ્છવામાં આવે તો શબ્દથી થતું જ્ઞાન અને ત્વ'શબ્દથી થતુ જ્ઞાન એ બે જ્ઞાને તુલ્ય થાય અને “શુકલ ગ”ની જેમ શુકલ ગોત્વ એવી બુદ્ધિ થાય અને “ચાતુવર્યા વગેરેની જેમ “ગે” શબ્દને લાગે ત્વ, ત , વગેરે ભાવવાચક પ્રત્યય સ્વાર્થમાં જ (અર્થાત પ્રાતિ પદિકના અર્થમાં જ) લાગેલ બની જાય. 146. अथ मन्येथाः आक्षिप्तव्यक्तिका जातिं गोशब्दो वक्ति, भावप्रत्ययान्तस्तु निष्कृष्टस्वरूपमात्रनिष्ठामिति, तदनुपपन्नम् , अनाक्षिप्तव्यक्तिकाया जातेः कदाचिदप्यदर्शनात् । 146. જો તમે એમ માને કે વ્યક્તિનો આક્ષેપ જે કરે તે જાતિ “ગ”શબ્દને વાગ્યાથ છે અને નિકૃષ્ટ સ્વરૂપમાત્રનિષ્ઠ જાતિ ( જે વ્યક્તિનો આક્ષેપ નથી કરતી તે) ભાવપ્રત્યયાત શબ્દ “ત્વને વાચ્યાર્થ છે, તે તમારી આ માન્યતા ઘટતી નથી, કારણ કે વ્યક્તિને આક્ષેપ ન કરતી હોય એવી જાતિનું કદીય કોઈને દર્શન નથી. 147. રથ નોરાજ્વશ્રવાજામાં વ્યnિgવતી જ્ઞાતિવ, માવચयान्ते तु गोशब्दे श्रुते तच्छ्रन्याऽसौ प्रतीयते इति । यद्येवमागतोऽसि मदीयं पन्थानम् । आश्रयवती चेज्जातिरुच्यते शब्देन जात्याश्रय उक्त एव भवति, नान्यथा साश्रयवत्युक्ता स्यात् । तदाश्रयपरिहारेणाश्रयिसामान्यमात्रविवक्षायां त्वतलादय. प्रयुज्यन्ते । तथा चाहुः 'यस्य गुणस्य हि भावाद् द्रव्ये शब्दनिवेशः तदभिधाने त्वतलादयः' [महाभाष्य पू.१.२.११९] 'यस्य गुणस्य हि भावाद् द्रव्ये Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy