SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક મતે આકૃતિ જ જતિ, નૈયાયિક મતે આકૃતિથી પૃથફ જાતિ ૧લ્મ 17. “આકૃતિ' શબ્દથી અહીં શરીરનું સંસ્થાન કહેવાયું છે. ન્યાયસૂત્ર ૨.૨.૬૮)માં આકવિ શબ્દ “જાતિ શબ્દથી જ મૂકાયે હોઈ જેમ મીમાંસકે આકતિને છે તેમ ન્યાયસૂત્રકાર આકૃતિને જ જાતિ ગણતા નથી. “શબ્દને વાચ્ય અર્થ આકૃતિ છે, કારણ કે તેમ માનવાથી જ [શ્વેનીયન ]ક્રિયા થઈ શકે છે[૧.૩.૩૩] એમ કહી જૈમિનિ આકૃતિને જ જાતિ કહે છે. “આકૃતિ ગોદડી વગેરેથી વિશિષ્ટ છે એમ અમે કહીએ છીએ [૧.૧૫] એમ જણાવતા ભાષ્યકાર શબર પણ આકૃતિને જ જાતિ કહે છે વાતિકકાર કુમારિલ પણ સમજાવે છે કે જેના વડે વ્યકિતનું નિરૂપણ થાય છે તે આકૃતિને જ જાતિ કહે છે, તે જ વ્યકિતઓનું અનુવૃત્તિબુદ્ધિજનક સામાન્ય છે. પરંતુ અહીં [ ન્યાયદર્શનમાં ] “વ્યકિત, આકૃતિ અને જાતિ એ પદના વાર્થો છે' [ ન્યાયસૂત્ર ૨.૨.૬૮] એમ કહી સૂત્રકાર ગૌતમે જનિથી પૃથફ આકૃતિને જણાવી છે. તે શરીરસંસ્થાનને જ આકૃતિ માને છે. જોકે પણ આકૃતિને અવયવસન્નિવેશાત્મક જણાવે છે અને કહે છે કે જ્યાં સુિંદર આકૃતિ છે ત્યાં ગુણો વસે છે (અર્થાત્ સુંદર આકૃતિવાળી વ્યકિત સગુણ હોય છે)'. તેથી, અવયવસન્નિવેશ જ આકૃતિ કહેવાય છે. 118. तस्याश्च शब्दार्थतोपपद्यते न वेति परीक्षाहत्वमस्त्येव, न जैमिनीयवदुपेक्षितुं सा युक्तेति । तद्व्यक्त्याकृतिजातिसन्निधौ प्रयोगाद् गोशब्दस्य कोऽर्थ इति विचार्यते । 08. આકૃતિનું શબ્દના વાગ્યાથ હોવું ઘટે છે કે નહિ એની પરીક્ષા કરવા લાયક છે જે, મીમાંસકોની જેમ તેની ( =આકતિની ) ઉપેક્ષા કરવી ઉચિત નથી. વ્યકિત, આકૃતિ અને જતિની સન્નિધિમાં શબ્દનો પ્રયોગ થતો હોઈ, “ શબ્દને શું અર્થ છે એની વિચારણા કરવામાં આવે છે, 119. તત્રાકૃતિવાનિસ્તાવાદુ –પ્રોતાાિમ્ય વિસ્ટ શાર્થનિશ્ચયઃ | वृद्धाः खार्थे व्यवहरन्तो यस्मिन्नर्थे गोशब्दं प्रयुञ्जते, श्रोतारश्च यमर्थं ततः प्रतिपद्यन्ते, स तस्यार्थः । तत्र यदि गोशब्द: केसरादिमति न प्रयुज्यते, सास्नादिमति च प्रयुज्यते, तदसाधारणसन्निवेशविषय एवावगम्यते । प्रत्यक्षविषये गौरित्यादि पदं प्रयुज्यते । प्रत्यक्षं चाकृतिविषयम् , अश्वपिण्डसन्निवेशाद्विलक्षणो हि गोपिण्डसन्निवेश इन्द्रियेण प्रतीयते । तत्कृतमेव वस्तुष्वितरेतरवैलक्षण्यम् । अतः प्रत्यक्षविषये पदं प्रवर्तमानमाकृतावेव वर्तितुमर्हति । प्रेषणादिक्रियायोगश्च व्यक्तिद्वारक आकृतेर्भविष्यतीति । 119. શબ્દનો વાચ્યાર્થી આકૃતિ છે એમ માનનારાઓ કહે છે કે શબ્દપ્રયોગ અને શબ્દ દ્વારા થતું જ્ઞાન એ બેને આધારે શબ્દાર્થનો નિશ્ચય થાય છે. શબ્દના પિતાના અથમાં વ્યવહાર કરતા વૃદ્ધો જે અર્થમાં ‘શબ્દનો પ્રયોગ કરે છે અને શ્રોતાઓ તે શબ્દમાંથી જે અર્થ જાણે છે તે અર્થ તે શબ્દને છે. જે ગે' શબ્દ કેસર વગેરે ધરાવનારમાં ન પ્રયોજાતો હોય અને ગેરડી વગેરે ધરાવનારમાં પ્રજાતે હોય તે તે “ગ” શબ્દને વિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy