SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિ સ્વવ્યકિતસગત છે એ પક્ષ આપીએ છીએ. અહીં લવાતી ગાયમાં ગેાત્વ અતિનું જ્ઞાન થાય છે. ગવ્યક્તિ સાથે ગાત્વ. જાતિના આગમનને સ ંભવ નથી; જેમ દેહની સાથે આત્મા ગતિ કરતા નથી તેમ વ્યકિત સાથે જાતિ ગતિ કરતી નથી. [આત્મા વિભુ છે એટલે તેને ગતિ નથી, જાતિ પશુ સ`ગત છે એટલે તેને પણ ગતિ નથી.] એટલે અહી [જયાં ગાય લવાય છે ત્યાં] પશુ ગેહ્વજાતિનુ અસ્તિત્વ તમે માના. 94. ૧૮૪ अभिव्यक्तिस्तु तत्काला यत्कालं व्यक्तिदर्शनम् । तस्मात् सकृदभिव्यक्ता नान्यदापि प्रतीयते ॥ अभिव्यक्तिश्च तद्देशा यद्देशा व्यक्तिरीक्ष्यते । तस्मात्तस्मादभिव्यक्ता न देशेऽन्यत्र दृश्यते ॥ થયેલી 95. 94. જેટલે કાળ અભિવ્યજક વ્યકિતનું દર્શીન હેાય છે તેટલે કાળ જાતિની અભિવ્યક્તિ હૈાય છે. તેથી એક વાર અર્થાત્ અમુક કાળે) અભિવ્યકત થયેલી જાતિ અન્ય કળે દેખાતી નથી (અર્થાત્ સદા દેખાતી નથી) જે દેશમાં વ્યંજક વ્યક્તિનુ ં દર્શન થાય છે તે દેશમાં જ જાતિની અભિવ્યકિત થાય છે. તેથી તે તે વ્યકિતથી આંભવ્યક્ત જાતિ અન્યત્ર દેશમાં (અર્થાત્ સર્વાંત્ર) દેખાતી નથી. व्यक्तिसर्वगतत्वेऽपि स्वयूथ्यैः कैश्चिदाश्रिते । भविष्यत्यद्य जातायां गवि गोधीस्तथा ग्रहात् ॥ जायमानैव हि व्यक्तिर्जायते प्रतियोगिनी । एक एव हि कालोsस्या जातेः सम्बन्धजन्मनोः ॥ नेह जातेः पुरास्तित्वं न च संक्रान्तिरन्यतः । किन्तु खहेतोः सा व्यक्तिस्तादृश्येवोपजायते ॥ 95, અમારા નૈયાયિકાનું એક જૂથ જાતિને સ્વવ્યકિતસ`ગત માને છે. [અર્થાત્ ગાત્વજાતિ બધી ગેાવ્યકિતઓમાં જ છે, બીજે નથી.] તે માન્યતામાં, અત્યારે જન્મતી ગોવ્યકિતમાં ગામુદ્ઘિ, (જે ગત્વજ્ઞતિવિષયક છે), થાય છે કારણુ કે તે પ્રમાણે અર્થાત ગાત્વજાતિની વ્યક્તિ તરીકે, ગાત્વન્નતિસમ્બદ્ધ વ્યકિત તરીકે, તેનું ગ્રહણ- થાય છે. જ્યારે વ્યકિત ઉત્પન્ન થાય છે ત્યારે જાતિસ’બહુ જ ઉત્પન્ન થાય છે. વ્યકિતની ઉત્પત્તિ અને [જાતિ સાથે તેને] સબંધ એક જ કાળે થાય છે. અહીં જાતિનું પહેલાં અસ્તિત્વ નથી હે।તું તેમ જ અન્ય સ્થાનેથી જાતિનુ સંક્રમણુ પણ નથી થતું પરંતુ પોતાના કારણમાંથી જ તે વ્યકિત તેવી (અર્થાત્ ગાત્વાતિયુક્ત) જ ઉત્પન્ન થાય છે. 96. कथमेतदितीं च ये वा पर्यनुयुञ्जते । इदमप्यपरं हन्त तेन पर्यनुयुज्यताम् ॥ વૃષ: વિરાજ્ઞો નૌ: ળા સા ૨ નીતુબાશિની ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy