SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અપહ્યો અનંત હે ઈ તેમનું ગ્રહણ અશકય છે 43. જે અસાધારણપણાને કારણે અગઅપહને પોહ્ય અવ જ છે એમ ઇચ્છવામાં આવે તો એ રીતે તે [અશ્વ અને સિંહ શબ્દોને લેતાં] અસિંહાપોહને અપોથ પણ અશ્વ જ હતાં સિંહ પણ ગો બની જશે. " 48. બથારવવિપેપરહિતમાઉં વ્યવર્ઝામુદતે તત્વ પ્રત્યે પ્રીतुमशक्यमानन्त्यात् । वर्गरूपेणापि तेषां ग्रहणं न शक्यम् । कस्मात् ? वर्गी करणकारणं च किञ्चिन्नास्त्येव । न हि सर्वेषामगवामश्वादिनामेकदेशत्वमेककालत्वं वा समस्ति । 48. જે કહો કે અશ્વ આદિ વિશેષોને સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના અગરૂપ અપોહ્ય કહેવાયું છે તો અમારે કહેવું જોઈએ કે પ્રત્યેક વિશેષને ગ્રહણું કરવો શક્ય જ નથી કારણ કે તે વિશે અનંત છે. અર્થાત અસાધારણ અશ્વમાત્ર 'પદનું અપહ્ય નથી પરંતુ અગેરૂપ સિહ આદિ બધા જ અપહ્યું છે. એટલે અશ્વ આદિ બધા વિશેષોને ઉલ્લેખ કર્યા વિના અગરૂપ અશ્વ આદિ બધા અપોહ્ય છે એમ કહેવાયું છે. આમ બૌદ્ધ કહે તો કહેવું જોઈએ કે બધા જ વિશેષોને એકે એકે ગ્રહણ કરવા શક્ય જ નથી, કારણ કે તેઓ અનંત છે અને તે પછી તેઓ અપોઘ છે એમ કેમ કહેવાય ?] સમુદાયરૂપે કે વગરૂપે પણ તે બધા વિશેનું ગ્રહણ શક્ય નથી, કારણ કે તેમને એક વર્ગ યા સમુદાય બનાવવા માટેનું કેઈ નિમિત્તકારણ નથી. અગોરૂ૫ અશ્વ વગેરેમાં નથી એકદેશતા કે નથી એકકાલતા કે જેને આધારે તેમને એક વર્ગ કે સમુદાય બની શકે __49. अथ गोप्रतिषेध एवं वर्गीकरणहेतुरिष्यते, हन्त तर्हि गौः पूर्वसिद्ध एषितव्यः, यत्प्रतिषेधेनागावः प्रतीयेरन् । पूर्वसिद्धे च गवि लब्धे किमगोभिः किं वा तदपोहेन प्रयोजनम् । पूर्वसिद्धं गोस्वलक्षणमस्त्येवेति चेन्न, तेन व्यवहाराभावत्, गोसामान्ये तु पूर्वसिद्धे मुधाऽपोहप्रयत्न इत्युक्तम् । अथ गोसामान्यमगोप्रतिषेधेन सिद्धयति, तदा दुस्तरमितरेतराश्रयत्वम्-अगोनिषेधेन गोसिद्धिः गोसिद्धया चागोनिषेधसिद्धिरति । तस्मादपोहयस्यैव निरूपयितुमशक्यत्वान्न त दादपोहभेदः सिद्धयति । 49. બૌદ્ધ— અગરૂપ અશ્વ વગેરેનો વર્ગ યા સમુદાય થવા માટેનું નિમિત્ત ગોપ્રતિષેધ (અર્થાત “ગો નથી' ગે નથી' એ ગોપ્રતિષેધ) ઇચ્છવામાં આવ્યો છે. યાયિક- અરે ! એમ હતાં તેને પ્રથમથી સિદ્ધ ઈચ્છવો જોઈએ કે જેના પ્રતિષેધથી અગોરૂ૫ વસ્તુઓની પ્રતીતિ થાય. જે ગો પૂર્વસિદ્ધ હોય તો પછી અગરૂપ વસ્તુઓનું શું પ્રજન કે અગરૂપ વસ્તુઓના અપોહનું શું પ્રયોજન ઃ જો તમે બૌદ્ધો કહો કે પૂર્વ સિદ્ધ ગોસ્વલક્ષણ અસ્તિત્વ ધરાવે છે જ તો અમારે કહેવું જોઈએ કે તેનું પણ કઈ પ્રશ્ન સ્થી, કારણ કે તેનાથી વ્યવહાર સંભવતા નથી; અને ગેરમાન્યને પૂવસિદ્ધ માનતાં અગઅપોને પ્રયત્ન નિરર્થક બની રહે છે એ તે અમે કહી ગયા છીએ. હવે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy