SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અવાદિનું અપહય હોવું સંભવિત નથી સામાન્ય અંગે પ્રતિષધથી સિદ્ધ થાય છે એમ તમે માને તો તમારે ઇતરેતરાશ્રયને પાર કરવો મુશ્કેલ છે. અગનિષેધથી ગેની સિદ્ધિ થાય અને ગાસિદ્ધિ દ્વારા અગનિષેધની સિદ્ધિ થાય. આમ અપોથને જ સમજાવવું અશક્ય હોઈ તેના ભેદે અપોહને ભેદ પુરવાર ન થાય 50. अपि चाश्वादयः सामान्यरूपेण वाऽपोह्येरन् विशेषात्मना वा? न विशेपात्मना । तदनन्तत्वादशब्दवाच्यत्वाच्च । सामान्यात्मना तु तेषामप्यपोहरूपत्वादभावत्वम् । कथं चाभावस्यैवाभावः क्रियेत ? करणे वा प्रतिषेधद्वययोगाद्विधिरवतिठते इति विधिरूपः शब्दार्थ: स्यात् । 50. વળી, અશ્વ વગેરેને સામાન્યરૂપે અપહ (=નિષેધ થાય છે કે વિશેષરૂપે ? વિશેષરૂપે અપોહ ન થઈ શકે કારણ કે વિશેષો અનંત છે અને શબ્દવાચ્ય નથી. સામાન્યરૂપે તેમને અપોહ માનતાં, તેઓ (=અશ્વ વગેરે) અપહરૂપ બની જાય અને પરિણામે અભાવ. રૂપ થાય અભાવને જ અભાવ કેવી રીતે કરાય ૪ કરે તો બે પ્રતિષેધના મેગે વિધિ સ્થિર થઈ ને રહે અને પરિણામે શબ્દાર્થ વિધિરૂપ બની જાય. 51. अपाहात्मनश्च तुरगादेयोऽपोहः स तस्माद्विलक्षण अन्यथा वा ? वैलक्षण्ये तस्य भावात्मता भवेत् , अवैलक्षण्ये तु यादृश एव अपोह्य : तादृश, एव तदपोह इति गौरप्यगौः स्यात् । 51. અભાવાત્મક અશ્વ વગેરેને (=અગેનો) જે અપોહ તે તેમનાથી વિલક્ષણ છે કે અવિલક્ષણ ? વિલક્ષણ માનતાં, તે અહિ ભાવાત્મક બની જાય. અવિલક્ષણ માનતાં જે અપદ્ય (=અગો) તે જ અહિ (અગેઅપોત=ગે) એમ થાય અને પરિણામે ગે પણ અગ બની જાય. 52. વિશ્વાપોદરાદ્ધાર્થપણે નસ્ટમુઘટ્યસ્થા વિશે વિશેષ્યમાલસામાનधिकरण्यादिव्यवहारो विलुप्येरन् । न ह्येकस्मिन्नर्थे द्वयोरपोहयोर्वत्तिरुपपद्यते । न चैकः कश्चिदर्थोऽस्ति यत्र तयोर्वत्तिः, स्खलक्षणस्याशब्दार्थत्वादन्यस्य चासम्भवात् । न च वृत्तिरपि काचिदस्ति । 52. ઉપરાંત, શબ્દનો અર્થ અપોહ છે એ પક્ષમાં નીલેલ્પલ વગેરેની બાબતમાં વિશેષણ-વિશેષ્યભાવ, સામાનાધિકરણ્ય વગેરે વ્યવહારને લોપ થઈ જાય, કારણ કે એક વસ્ત સાથે બે અપેહેનો સંબંધ ધટતો નથી. વળી, એવી કઈ વસ્તુ કે નથી જેની સાથે બે અપહને સંબંધ હોય કારણ કે સ્વલક્ષણ પોતે તે શબ્દને અર્થ નથી. સ્વલક્ષણ સિવાય બીજો કોઈ વાસ્તવિક અર્થ (=વસ્તુ નથી અને કોઈ સંબંધ પણ અસ્તિત્વ ધરાવતા નથી. “નીલેલ્પલ' શબ્દથી અભિધેય શબલ અર્થની બાબતમાં વિશેષણવિશેષ્યભાવની અને સામાનાધિકરણ્યની સિદ્ધિ થઈ શકશે નહિ. નીલ”શબ્દને અથ અનીલાપોહ અને ઉત્સવ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy