SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪ ૦ પરસ્પરપદસંબંધનું કારણ કાર્યાકાંક્ષા નથી दृश्यते एव । स कथं समर्थयिष्यते ? कार्याकाङ्क्षानिबन्धने हि [सम्बन्धे] कार्ये - सर्वेषामन्वयः, न परस्परमिति । __ अथ ब्रयात् सर्वदा कार्यसम्बन्धे प्रथममवगते सति पश्चादरुणैकहायनीन्यायेन वाक्यीयः परस्परान्वयोऽपि सेत्स्यतीति । - 274 વળી, લિડન્ત પદથી યુક્ત વાક્યમાં અન્ય પદાર્થોને (=પદોને પરસ્પર અન્વય દેખાય છે જ; તેનું સમર્થન કેવી રીતે કરશે ? કારણ કે સંબંધ કાર્યાકાંક્ષાજન્ય હતાં બધાં પદને અન્વય કાર્યમાં જ થશે, પરસ્પર નહિ થાય. અર્થાત અન્ય પદનો ક્રિયાપદ સાથે સંબંધ તે કાર્યાકાંક્ષાને કારણે છે એમ માનીએ તે પણ કારકપદોને પરસ્પર સંબંધ શેને કારણે છે એ સમજાવવાનું રહેશે, કારણ કે કારકપદો વચ્ચે પરસ્પર સંબંધ તો છે જ] મીમાંસક– સર્વથા કાર્ય સાથે પદોને સંબંધ પ્રથમ અવગત થયા પછી અરુણકહાયનીન્યાય અનુસાર વાયગત પદોને પરસ્પર સંબંધ પણ સિદ્ધ થશે. [અરૂણેકહાયનીય ન્યાય : જ્યોતિ ટોમમાં ‘મેરુ વિજ્ઞાાવા નવા સે.મં દીતિ' એ વાક્ય આવે છે. એ ઠેકાણે દ્રવ્ય અને આણ્ય વગેરે ગુણે બંને યરૂપ ક્રિયાની સાથે અંગ તરીકે સાક્ષાત અન્વિત છે પરંતુ ગુણે તે અમૂર્ત હોવાથી એકલા પોતે ક્રિયા સાધન થઈ શકે હિ તેથી અપત્તિથી દ્રવ્યના પરિરછેદક હાઈ પાછળથી પરસ્પર અન્વિત થાય છે જેથી આફ્રિાથવિશિયા જવા મં × muત ૨ એમ અર્થ નીકળે છે]. 215. સુન્ત તહિં ઘરઘુરાયે લાક્ષાગારમ્ | તાહિ –“રાયા पिङ्गाक्ष्या एकहायन्या सोमं क्रीणाति' इति द्रव्यगुणयोर्विभक्तया सोमक्रय प्रति युक्तत्वात् प्रथम क्रयसम्बन्ध एव तयोर्गम्यते । यश्च पाश्चात्यः परस्परान्वयस्तत्र कार्यपारतन्त्र्यापादिका विभक्तिरकारणम् , असत्यामपि तस्यां 'शुक्ल: पटः' इति सामानाधिकरण्यप्रयोगेणान्वयसिद्धेः । तस्मात् कार्येक्यनिबन्धनोऽन्वय इति नियमो य उच्यते स कल्पनामात्रप्रभवो, न प्रमाणवृत्तगम्य इति ।। - 275. વેદાનતી–– અરે ! એમ હોય તો પરસ્પરપદરાબંધનું કારણું કાર્યાકાંક્ષા નથી ! તે આ પ્રમાણે –“અરુણ પિંગાક્ષી એકહાયની વડે તે સમ ખરીદે છે” એમાં દ્રવ્ય અને ગુણ બંને (તૃતીયા) વિભકિત દ્વારા સોમખરીદી પ્રત્યે પ્રયુકત હોઈ, પ્રથમ ખરીદક્રિયા સાથે સંબંધ જ્ઞાત થાય છે અને પછી (= પછીથી જ્ઞાત થતો) જે પરસ્પર સંબંધ છે તેમાં કાર્યપાતંત્ર્યપ્રતિપાદક વિભક્તિ (તૃતીયા) કારણ નથી, કારણ કે તૃતીયા વિભકિત દ્રવ્ય અને ગુણનું ખરીદકાર્ય ઉપરનું પારત ત્ર્ય પ્રતિપાદિત કરી ક્ષીણ થઈ ગઈ છે. તે (તૃતીયા વિભક્તિ ન હોવા છતાં “શુર: ce:” એવા સામાનાધિકરણ્યના પ્રયોગથી પણ ૧. “અરુણ પિંગાક્ષી એકહાયની ગાય વડે સમ ખરીદે છે. ૨. “આણ્યવિશિષ્ટ એકહાયની ગાય વડે સેમ ખરીદે છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy