SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અથવાદવાકયેાના પ્રામાણ્યની સ્થાપના ૧૧૭ કેટલીક વાર વળી અ'વાદ જ કોઈક અંશની પૂર્તિ કરે છે, એટલે તે પ્રતીતિનું જ કારણ નથી, કા* (=')નું પણ કારણ છે. ઉદાહરણા', 'જેએ આ રાત્રિની ઉપાસના કરે છે તેએ પ્રતિષ્ઠા પામે છે' એ અવાદમાંથી જ અથ્યમાણુાધિકારવાળી રાત્રિસત્રવિધિને અધિકરાંશ પ્રાપ્ત થાય છે, જેમકે કહેવામાં આવ્યું છે કે આત્રેય આચાય'ને મતે [તેનુ] ફળ છે કારણ કે ફળને નિર્દેશ [અથવાદમાં] થયે છે, કારણ કે ત્યાં ‘જેમને પ્રતિષ્ડાની કામના હોય તે રાત્રિપુત્રની ઉષાસના કરે' એવા વાકા અથવાદને કારણે જ્ઞાત થાય છે. [૩૩ રાત્રિએની ઉપાસના કરે' એટલેા વિધિ છે, કઈ કામનાવાળા કરે એ કહેવામાં આવ્યું નથી, તે અંશની પૂર્તિ અ'વાદ કરે છે.] 220. क्वचिद्विधिवाक्यस्यार्थसंदेहेऽर्थवादात्मकाद् वाक्यशेषात् तनिश्चयो भवति । यथा ‘अक्ताः शर्करा उपदधाति' [तै० ब्रा० ३.१२.५] इत्यञ्जनद्रव्ये घृततैलवसादिभेदेन संदिह्यमाने 'तेजा वै घृतम्' [â મા૦ ३.१२.५] इति अर्थवादाद् घृतेनाक्ताः शर्करा उपधेया इति गम्यते । O 220. કેટલીક વાર જ્યારે વિધિવાકયના અેના સ ંદેહુ થાય છે ત્યારે અવાદરૂપ વાકયશેષથી તેના નિશ્ચય થાય છે. ઉદાહરણાથ, ચાપડેલી ઈંટો મૂકે છે' એમ કહેવામાં આવતાં ચોપડવાના દ્રવ્યો ઘી તેલ, ચરબી વગેરે બાબત સંદેહ લગતાં ખરેખર ઘી તેજ છે' એ અવાદ ઉપરથી ઘી વડે ચોપડેલી ઇંટો મૂકવી જોઈ એ એવા નિશ્ચય થાય છે. 221. इत्यर्थवादा विधिनैक्यभावात् तद्वत्प्रमाणत्वममी भजन्ते । अस्ति प्रतीत्यन्वयिता हिं तेषां कचिच्च कार्यान्वयिता तु दृष्टा ॥ यद्वा स्वरूपपरतामपि संस्पृशन्ति प्रामण्यिवर्त्म त इमे न परित्यजन्ति । नैयायिका हि पुरुषातिशयं वदन्तो वृत्तान्तवर्णनमपीह यथार्थमाहुः || आदित्ययूंपवचनादिषु तु स्वरूप याथार्थ्य मित्थमुपपादयितुं न शक्यम् । गोणीं तु वृत्तिमवलम्ब्य कृता तदर्थ व्याख्येति तेष्वपि न विप्लवनावकाशः ॥ 221. નિષ્ક એ કે વિધિ સાથે એકવાકયતા હોવાથી આ અથવા વિધિની જેમ પ્રમાણ છે. તેમનામાં પ્રતીત્ય’ગત્વ તો છે જ, કેટલીકવાર કાર્યા ́ગત્વ પણ તેમનામાં દેખાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy