SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 4૧૬ અથવાદવાક્યોના પ્રામાણ્યની સ્થાપના 'आदित्यो यूपः' इति अञ्जने सति तेजस्वितया यूपस्यादित्यरूपतास्तुतये कथ्यते । तत्कार्यकारित्वाच्च यजमानः प्रस्तर उच्यते । न हि मुख्ययैव वृत्त्या છે. સદ્ગા: પ્રવર્તત્તે, શૌથા વૃાા વ્યવહારના | gવું વેઢે તેવાં तथा प्रयोगो भविष्यति । इत्थं च मन्त्रेष्वप्यैन्या गार्हपत्योपस्थानमविरुद्धम् । 218. જે આ પ્રમાણે જાણે છે તેનું મુખ શોભે છે – આ વિદ્યાપ્રશંસા છે. જ્યારે [પ્રશંસા કરતા ઉત્કંઠિત] શિષ્ય ગુરુમુખ તરફ ઊંચે જુએ છે ત્યારે ગુમુખ શોભે છે એમ અથ છે. “સવ કામનાઓ પૂરી થાય છે એમાં “સવ–' પ્રકૃતની અપેક્ષાએ [સમજવાનું] છે. પ્રશંસા કરવા માટે અશ્વમેઘાધ્યયનમાં તેનું ફળ જણાવતું આ વાક્ય છે. “સુવર્ણ મૂકીને પછી અગ્નિ સળગાવો’ એમ કહી આ કર્મની સ્તુતિ કરવા માટે આકાશમાં, અન્તરિક્ષમાં અને પૃથ્વી ઉપર અવિન સળગાવવાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. જેની અંદર સુવર્ણ મૂકવામાં આવ્યું નથી તે પૃથ્વી ઉપર અગ્નિ ન સળગાવવો જોઈએ અને નહિ કે પૃથ્વી ઉપર તેને સળગાવવો જ ન જોઈએ. [ઘીને] લેપ થતાં આવેલા ચળકાટને કારણે યૂપની જે આદિત્યરૂપતા થાય છે તેની સ્તુતિ માટે “ધૂપ આદિત્ય છે' એમ કહેવામાં આવ્યું છે. તેમ યજમાનનું') યિજ્ઞ પાર પાડવા રૂપ કાર્ય પ્રસ્તર કરતો હોઈ, યજમાન પ્રસ્ત છે. લેકમાં (અર્થાત લૌકિક વ્યવહારમાં) શબ્દો વાગ્યાથમાં જ પ્રવૃત્ત થતા નથી, કારણ કે ગણાર્થ(Eલક્ષ્યાથ)માં તે પ્રયોજાતા દેખાય છે. એ જ રીતે વેદમાં પણ તેમને તેવો પ્રયોગ થાય છે. આમ, ગોંપત્ય અગ્નિનું ઉપસ્થાન (=પૂજા) ઈન્દ્રના માનમાં રચાયેલી ઋચાઓ ઉચ્ચારી કરે છે તેમાં કઈ વિરોધ નથી. વેિદમાં શબ્દને લાથમાં પ્રયોગ થતો હોઈ, “ઈન્દ્ર' શબ્દ રૂઢિથી ઈન્દ્રને વાચક હોવા છતાં ઐશ્વર્યાવિશેષની વિવક્ષાને કારણે ગાઈપત્યને વાચક પણ બને.] 219. एवं स्तुतिनिन्दास्वरूपास्तावदर्थवादा: विध्येकवाक्यत्वेन प्रमाणम् । परकृतिपुराकल्पस्वरूपा अपि तथैव याज्याः । कचित्पुनरर्थवादेनैव कश्चिदंशः पूर्यते इति न तु प्रतीत्यङ्गत्वमेव, तस्य कार्याङ्गत्वमपि भवति । यथा 'प्रतितिष्ठन्ति ह वा य एता रात्रीरुपासते' [तै ०सं० ૭.રૂ.૨] રૂલ્યશ્રયમાણાધિકારી રાત્રિસવિધિનારાંશોથવાતાવ , શ્રખ્યત્તે | કથા “ટા નિર્દેશાત’ તિ બૈિ.સ્. ક.રૂ.૨૮] | તત્ર દિ તાવમાં सत्रमासीरन्नित्यर्थवादवशाद् गम्यते वाक्यार्थः । 29. આમ, સ્તુતિરવરૂપ અને નિદાસ્વરૂપ અથવા વિધિ સાથે એકવાયત ધરાવતા હોઈ પ્રમાણ છે. પરકૃતિસ્વરૂપ અને પુરાકલ્પસ્વરૂપ અર્થવાદોને પણ તે પ્રમાણે જ જવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy