SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અખ્યાતિવાદીએ પણ પરતઃપ્રામાણ્ય સ્વીકારવું પડે ઉપ એ પણ તૃણને પકડી ડૂબતા બચવાની આશા કરે એના જેવું છે. મોહને કારણે તિક્તતા પિત્તગતરૂપે ગૃહીત ન થતી હોય તો ભલે ન થાઓ, પરંતુ સાકરમાં તિક્તતાનું જ્ઞાન શા કારણે થાય છે ? પિત્ત અને સાકર બંનેનું] અધિકરણ એક હેવાને કારણે [પિત્તધર્મ તિતતા સાકરમાં જણાય છે અને પરિણામે તિક્ત સાકર' એ જાતની, સાકરમાં તિક્તતાની પ્રતીતિ જન્મે છે. [પિત્ત અને સાકરનું અધિકરણ એક કેવી રીતે? પિત્ત જિદૂન્દ્રિય ઉપર છે અને સાકર પણ જિવા ઉપર છે. આમ બંનેનું અધિકરણ એક કહેવાય. જેમ શરીરસ્થ છુિ ઝી] તાવ તિમિર રોગની માફક અજ્ઞાત રહેતા હોવા છતાં શિવેદના ઉત્પન્ન કરે છે તેમ ઈન્દ્રિયસ્થ પિત્ત પોતે અજ્ઞાત રહેતું હોવા છતાં ભ્રમ ઉત્પન્ન કરે છે. વિશેષ ચર્ચાનું પ્રયોજન નથી. 121. gવં સર્વત્ર નાહ્યાતિર્નિન્સીવ સૃશ્યતે न चैतयापि परतःप्रामाण्यमपहन्यते ।। रजतेऽनुभवः किं स्यादुत प्रमुषिता स्मृतिः । द्वैविध्यदर्शनादेवं भवेत्तत्रापि संशयः ।। संशयानश्च संवादं नूनमन्वेषते जनः । तदपेक्षाकृतं तस्मात्प्रामाण्यं परतो ध्रुवम् ॥ 121. આમ બધે આખ્યાતિ ઘટતી લાગતી નથી. વળી, આ અખ્યાતિ દ્વારા પણ પરતઃ પ્રામાયને કંઈ હાનિ થતી નથી. જિતાનુભવ કે રકતપ્રમુષિતસ્કૃતિ પમ] બે પ્રકારનું જ્ઞાન થતું હેઈ આ રજતવિષયક અનુભવ છે કે રજતવિષયક પ્રમુષિત સ્મૃતિ એવો સંશય તે અખ્યાતિવાદમાં પણ થશે. [પરિણામે],સંશયવાળો માણસ [પ્રસ્તુત જ્ઞાન પ્રમાણે છે કે અપ્રમાણુ એ નકકી કરવા] ખરેખર [જ્ઞાન અને પ્રવૃત્તિ વચ્ચે સંવાદને શાધશે. આના નિક એ છે કે સંવાદને આધારે નક્કી થતું જ્ઞાનનું પ્રામાણ્ય અવશ્યપણે પરત: જ છે. 122. વૈષ જૂન્યવાદ્રસ્થ પ્રતીવરાત્રિ ચામઃ | अनर्थजा हि निदंग्धपित्रादौ भवति स्मृतिः ।। દૃષ્ટાન્નકૃત્ય તાવ સૂચવાઢી સમુચિત: भ्रमापह्नवमात्रेण प्रतिहन्तुं न शक्यते ॥ अथास्ति काचित्परतः प्रामाण्यस्य निषेधिका । शून्यवादस्य या युक्तिः सैव वाच्या किमेतया ॥ तस्माद्यथार्थमस्याः संश्रयणं तन्न निषिद्धमख्यातेः । संविद्विरोध एव प्रकटित इति धिक् प्रमादित्वम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy