SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાય- અપ્રામાણ્ય સ્વતઃ–પરત વિચાર ન્તરે (અર્થાત પીળીયાના રોગથી મુક્ત બનેલ અવસ્થામાં ) થાય છે. બાધક જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનમાં અપ્રામાણ્યની શંકા કરવી યુક્ત નથી એ તે અમે કહી ગયા છીએ. ”. 60 सत्यमुक्तमयुक्तं तु । एवं हि वदता बाधकाभावज्ञानाधीनं प्रामाण्यमभिहितं भवति । तच्च तात्कालिकं कालान्तरभावि वेति कल्प्यमानं नोपपद्यते इति दर्शितम् । तस्मादुत्पद्यमानमेव प्रमाणमात्मनः प्रामाण्यं निश्चिनोतीति न युक्तमेतत् । यदि तु प्रसवसमये एव ज्ञानस्य प्रामाण्यं निश्चिनुयामः, तर्हि ततः प्रवर्तमाना न कचिदपि विप्रलभ्येमहि, विप्रलभ्यामहे तु । तेन मन्यामहे न निश्चितं तत्प्राम.ण्यं, संशयादेव व्यवहराम इति । 60. યાયિક-તમે એમ કહ્યું છે એ સાચું, પરંતુ એ બરાબર નથી, કારણ કે એમ કહેતાં બાધક જ્ઞાનના અભાવના જ્ઞાનને અધીન પ્રામાય છે એમ કહ્યું કહેવાશે. વળી, તે બાધક જ્ઞાનના અભાવનું જ્ઞાન તાત્કાલિક (=વર્તમાનવિષયક) છે કે કાલાન્તરભાવી (ભૂત-ભવિષ્યતવિષયક) ? આ બે વિકપ ઘટતા નથી એ અમે દર્શાવી દીધું છે. તેથી, ઉત્પન્ન થતાં જ પ્રમાણ પોતે પોતાના પ્રામાણ્યને નિશ્ચય કરી લે છે એ મત બરાબર નથી. જે જ્ઞાનની ઉત્પત્તિ વેળાએ જ જ્ઞાનના પ્રામાણ્યને આપણને નિશ્ચય થઈ જતા હોય તો તે જ્ઞાનને આધારે પ્રવૃત્તિ કરતાં આપણે કદી પણ છેતરાઈએ નહિ, પરંતુ આપણે તે (ધ વાર) છેતરાઈએ છીએ. તેથી અમે માનીએ છીએ કે જ્ઞાનના પ્રામાણ્યને આપણને નિશ્ચય હોતું નથી, આપણે તો કેવળ સંશયને આધારે જ પ્રવૃત્તિ કરીએ છીએ. 61 ननु संशयोऽपि तदा नानुभूयते एव किमिदं रजतम् उत न रजतमिति; अपि तु रजतमित्येव प्रतीतिः । न हि संशयानाः प्रवर्तन्ते लौकिकाः, किन्तु निश्चिन्वन्त एव विषयमिति । किमननुभूयमान एवारोप्यते संशयः । 61. મીમાંસક–જ્ઞાનોત્પત્તિ વખતે સંશય પણ અનુભવાત નથી. તે વખતે “શું આ રજત છે કે નહિ? એવો સંશય નથી અનુભવાતો, પરંતુ આ રજત જ છે એવી પ્રતીતિ થાય છે. વિષયને વિશે સંશય કરતા લેકે તે વિષયમાં પ્રવૃત્ત થતાં નથી, વિષયનું નિશ્ચયજ્ઞાન ધરાવતા લેકે જ તે વિષયમાં પ્રવૃત્ત થાય છે. તે શું ન અનુભવાતા સંશયને આરોપ જ્ઞાન ઉપર કરો છો ? 62 एकतरग्राह्यप्ययं प्रत्ययः तन्निश्चयोपायविरहात्संशयकोटिपतित एव बलाद्भवति, यथाऽस्ति कूपे जलमिति भिक्षवो मन्यन्ते । एवं रजतमिदमित्येकपक्षग्राह्यपि तदानी प्रतिभासः वस्तुवृत्तेन संशय एव । यदि हि प्रमाणतयाऽसौ गृह्येत, कथं क्वचिद्विसंवदेत, अप्रमाणतया तु गृह्यमाणः कथं पुमांसं प्रवर्तयेत् । उभाभ्यामपि रूपाभ्यामथ तस्यानुपग्रहः । सोऽयं संशय एव स्यादिति किं नः प्रकुप्यसि ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy