SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ-પરત વિચાર ૪૩ 62. તૈયાયિકોમાંથી એક વિષયને જ આ જ્ઞાન ગ્રહણ કરે છે, પરંતુ તેમાં વિષયના નિશ્ચયને વિરહ હાવાથી તે જ્ઞાન સંશયની કાટિમાં જ ન છૂટકે પડે છે. આવા સ’શયનું આ રહ્યું એક (બીજુ) ઉદાહરણુ—[ દૂરથી કૂવા જોઈ ] ભિક્ષુએ માની લે છે કે ‘કૂવામાં પાણી છે.’ એ જ રીતે, ‘આ રજત છે” એ જ્ઞાન પણ એક જ વિષયને ગ્રહણુ કરે છે છતાં પણુ તે વખતે એ જ્ઞાન વસ્તુતઃ સંશય જ છે. જે તે જ્ઞાન પ્રમાણુરૂપે તે વખતે ગૃહીત થયુ હેાય તે પછીથી તે બાધિત કેમ થાય ? જો તે જ્ઞાન અપ્રમાણુરૂપે તે વખતે ગૃહીત થયું ઢાય તેા પુરુષ તેને આધારે પ્રવૃત્તિ કેમ કરે ? હવે જો પ્રમાણુ કે અપ્રમાણુ એ બેમાંથી એક્રેય રૂપ તે જ્ઞાનનું ગૃહીત ન થતુ ં હોય તે! તે જ્ઞાન સશય જ બને. એમાં તમે આમારા ઉપર કુદ્ધ શા માટે થાઓ છે ? 63. यत्तु नानुभूयते संशय इति सत्यम् | अननुभूयमानोऽपि न्यायादभ्यस्ते विषयेऽविनाभावस्मरणवत् स परिकल्प्यते, निश्चयनिमित्तस्य तदानीमविद्यमानत्वात्, संशयजननहेतोश्च सामग्र्याः सन्निहितत्वात् । तथा हि-यथार्थेतरार्थसाधारणो धर्मो बोधरूपत्वमूर्ध्वत्वादिवत्तदा प्रकाशते एव । न च प्रामाण्याविनाभावी विशेषः कश्चन तदानीमवभाति । तदग्रहणे च समानधर्माधिगमप्रबोध्यमानवासनाधीना तत्सहचरित - पर्यायानुभूतविशेषस्मृतिरपि संभवत्येवेतीयतोयं सा संशयजननी सामग्री सन्निहितैवेति कथं तज्जन्यः संशयो न स्यात् ? 63. જ્ઞાનેાત્પત્તિ વેળાએ સંશય અનુભવાતા નથી એ સાચું. પરંતુ જેમ અભ્યસ્ત વિષયમાં અવિનાભાવસ્મરણુ અનુભવાતું ન હેાવા છતાં તેનુ" અનુમાન તક દ્વારા કરવામાં આવે છે તેમ જ્ઞાનાત્પત્તિ વેળા સંશય અનુભવાતા ન હેાવા છતાં તેનું અનુમાન તર્ક દ્વારા કરવામાં આવે છે, કારણ કે તે વખતે નિશ્ચયનું નિમિત્તકારણુ વિદ્યમાન નથી હેતુ' અને સૌંશયને ઉત્પન્ન કરવા માટે જરૂરી કારણસામગ્રી ઉપસ્થિત હાય છે. આને સમજાવીએ છીએ. જેમ [આ સ્થાણુ હશે કે પુરુષ' એ સંશયમાં ] સ્થાણુ અને પુરુષ એ બે વસ્તુઆના સાધારણ ધર્મ ઊંચાઈ વગેરે ગૃહીત થાય છે તેમ [ પ્રસ્તુત જ્ઞાનમાં] પ્રમાણુ અને અપ્રમાણુ એ બંને જ્ઞાનાના સાધારણ ધર્મ જ્ઞાનરૂપતા ગૃહીત થાય છે; અને પ્રામાણ્ય સાથે અવિનાભાવસબંધ ધરાવતા કાઈ વિશેષ ધર્માં તે વખતે ગૃહીત થતા નથી; અને આ વિશેષધના અગ્રહણને કારણે સમાનધમ ના ગ્રહણુ દ્વારા ાગ્રત થયેલ સસ્કારીના આધારે તે સંસ્કારા સાથે સાહચર્યાંસ બધ ધરાવતા જેટલા વિકલ્પા છે તે બધા વિકલ્પેશના પૂર્વ અનુભવેલા વિશેષધર્મની સ્મૃતિ પશુ સંભવે છે જ. માટલી પેલી સ’શયજનક કારણુસામગ્રી ઉપસ્થિત હેાય છે જ. તે પછી તેનાથી સંશય કેમ ન જન્મે ? 64 ननु प्रमाणभूते प्रत्यये जायमान एव तद्गतो विशेषः परिस्फुरतीति कथं विशेषाग्रहणमुच्यते ? भो महात्मन् ! कथ्यतां स विशेषः । न हि तं वयमनुपदिष्टं कृशमतयो जानीमः । यदि तावत् स्पष्टता विशेषः, शुक्तिकायामपि रजतावभासः स्पष्ट एव । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy