SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ પ્રમાણ નથી ૧૭ 22. 'કા-એકવાર એ સિદ્ધ થઈ જાય કે શબ્દ પ્રમાણુ છે પછી શબ્દનેં ખીન્ન પ્રમાણથી ભેદ છે કે અભેદ એની પરીક્ષા થઈ શકે. પરંતુ શબ્દ તે પ્રમાણુ સંભવતું જ નથી. અજ્ઞાનનું જનક જે ાય તે પ્રમાણુ એમ કહેવામાં આવ્યું છે, પરંતુ આ શબ્દ કેવળ વિકલ્પમૂલક હેાઈ અને સ્પર્શીતા જ નથી, શબ્દ વડે નિરૂપાતા [ણાતા] અર્થ કાને કહી શકાય ? તે અં અતિ પણુ નથી, વ્યક્તિ પશુ નથી કે જાતિમત્ વ્યક્તિ પશુ નથી. શબ્દના અર્થ સાથે નિત્ય સંકેતસ બ`ધ શકય નથી. અથવા શકય હાય તા પશુ શબ્દ! અતીન્દ્રિય અથ સાથે તે સંબધ જાણવા કેમ કરીને શકય બને ? નિયેાગ, ભાવના, ભેદ કે સંસ` ઈત્યાદિ સ્વભાવવાળા વાકચાને પણ ખરેખર નિશ્ચિતપણે જાણવા શકય નથી. તેના જ્ઞાનના ઉપાય શું પાર્શી છે, પા છે, વ્યતિષકતા વાકય છે કે ફાટ છે ?- એ પણ સમાતુ નથી. એકવાર વાકચાનું જ્ઞાન થઈ જાય પછી તેના પ્રામાણ્યને નિશ્ચય કરવા માટેનું સાધન વાકયનું નિત્યત્વ છે કે આખૈક્તત્વ છે એના પણુ, સમ્યક્ નિણૅય નથી થઈ શકતા. ૫૬ નિત્ય હાય તા પણુ એ પ્રશ્ન તા રહે છે કે વૈદિકી રચનામા કપૂર્વક છે કે નિત્ય છે ? જો તે કપૂક હાય તા તેમના કર્તા ક્રાણુ છે એ જાણવું મુશ્કેલ છે, તેમના કર્તા છે અને તે નિર્દેન્દ્ર છે, એક છે, સન છે તેમ જ કાણિક છે એ જાણવુ. શકય નથી. વળી, [નાથવાદ આદિ] ધણા આગમે! પરસ્પર વિરુદ્ધ છે. તેમાંના કાઈના કર્તા ઈશ્વર છે અને કાઈનેા કર્તા ઈશ્વર નથી એ અમે માનતા નથી. વેદમાં પણુ વ્યાઘાત, પુનરુક્તિ, ફલાનુપલ‘ભ, વિપયય દાષા છે. વિરુદ્ધાર્થીનું પ્રતિપાદન કરનારા અથવાદે! વચ્ચે, મંત્રા વચ્ચે અને નામધેયાદિ પદે વચ્ચે સમન્વય કેવા ? વેદ સિદ્ધને (=સિદ્ધ વસ્તુને!) અને કાર્યને ઉપદેશ આપે છે. [અર્થાત્, વેદ સિદ્ઘાર્થ સ્વરૂપવન કરે છે અને કવ્યના ઉપદેશ આપે છે.] એટલે લેાકાને વેદમાં સંશય જાગે છે કે શું આનુ પ્રામાણ્ય કાર્ય માં છે કે સિદ્ધ અર્થમાં છે કે બંનેમાં ? તેને પરિણામે વેદનું પ્રામાણ્ય વિષમ માર્ગમાં આવી પડે છે, [અર્થાત વેદના પ્રામાણ્યના નિર્ણય મુશ્કેલ બની નય છે.] જીવિકાનું સારુ સાધન છે એવી બુદ્ધિથી કે શ્રદ્ધાથી વેદના પ્રામાણ્યને સ્વીકાર કરા; [ખીજી ક્રાઇ રીતે વેદના પ્રામાણ્યને સ્વીકાર થઈ શકે એમ નથી.] p 23. अत्राभिधीयते । सर्व एवैते दोषा यथाक्रमं परिहरिष्यन्ते इत्यलमसमाश्वासेन । सुप्रतिष्ठमेव वेदप्रामाण्यमवगच्छत्वायुष्मान् । 23. નૈયાયિક—અહીં આને ઉત્તર અમે આપીએ છીએ. આ બધા જ દોષોને યથાક્રમે અમે પરિહાર કરીશું; માટે અવિશ્વાસ વ્યક્ત કરવા બંધ કરી. વેદપ્રામાણ્યની સ્થાપના બરાબર થયેલી જ છે એમ આપ જાણેા. 24. नन्वर्थासंस्पर्शित्वमेव तावत्कथं परिह्रियते ? न हि बाह्येऽर्थे शब्दाः प्रतीतिमादधति । ते हि दुर्लभवस्तुसंपर्क विकल्पमात्राधीन जन्मानः स्वमहिमानमनुवर्तमानास्तिरस्कृतबाह्यार्थसमन्वयान् विकल्पप्रायान् प्रत्ययानुत्पादयन्तो दृश्यन्ते 'अगुल्य े हस्तियूथशतमास्ते' इति स्वभाव एव शब्दानामर्थासंस्पर्शित्वम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy