SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દો અસંસ્પશી છે 3 24 શંકા- શબ્દ અર્થને સ્પર્શતા નથી એ દોષને પરિહાર તમે તૈયાયિકે કેવી રીતે કરશો ? બાહ્ય અર્થના (=વસ્તુના) જ્ઞાનને શબ્દો ઉત્પન્ન કરતા નથી. જેમને વસ્તુને સંપર્ક દુર્લભ છે એવા કેવળ વિકલ્પરૂપ જ્ઞાનેને આધારે જ ઉત્પન્ન થનારા [શબ્દ] પિતાના મહિમા પ્રમાણે બાહ્ય અર્થ સાથેના સમન્વયને અવગણીને મોટે ભાગે વિકલ્પરૂપ જ્ઞાનેને જ ઉત્પન્ન કરતા જણાય છે. આનું ઉદાહરણ છે–આંગળીના ટેરવે હાથીઓના સે જૂથ હતા.' શબ્દોને આ સ્વભાવ જ તેમનું અર્થાસંસ્પર્શિત્વ છે. - 25, વસુરાહીનામથી વાઢિપ્રતીતિજારવરિત, ન જ તેષામથसंस्पर्शित्वमिति चेत् , न, तेषां हि तिमिरादिदोषकलुषितवपुषां तथाविधविभ्रमकारणत्वम्, ના સ્વમહિનૈવ | " 25. નૈયાયિક-ચક્ષુ વગેરે પણ મિથ્યા વાળના ગૂંચળા વગેરેનું જ્ઞાન જન્માવે છે, પ્તાં તેઓ અર્થસંસ્પર્શી નથી. શંકાકાર-ના. ચક્ષુ વગેરે પિતાના જ મહિમાથી તેવા ભ્રમજ્ઞાનો જન્માવતા નથી પરંતુ તિમિર વગેરે દેથી દૂષિત તેઓ તેવાં ભ્રમજ્ઞાને જન્માવે છે. 26. ફુદાપિ પુપોષણTષ મમિ, ન રાલ્ફાનામતિ રે, મૈવ૬, રોષवतोऽपि पुरुषस्य मूकादेरनुच्चारितशब्दस्येदृशविप्लवोत्पादनपाटवाभावात् । असत्यपि च पुरुषहृदयकालुष्ये यथाप्रयुज्यमानान्यगुल्यग्रादिवाक्यानि विप्लवमावहन्त्येवेति शब्दानामेवैष स्वभावः, न वक्तदोषाणाम् । अपि च न चक्षुरादिबाधकज्ञानोदये सति न विरमति, विपरीतवेदनजन्मनः शुक्तिकारजतादिबुद्धिषु विभ्रमस्यापायदर्शनात् । शब्दस्तु शतकृत्वोऽपि बाध्यमानो यथैवोच्चरितः 'करशाखाशिखरे करेणुशतमास्ते' इति तथैव तथाभूतं भूयोऽपि विकल्पमयथार्थ मुत्यादयत्येवेति विकल्पाधीनजन्मत्वाच्छब्दानामेवेदं रूपं यदर्थासंस्पर्शित्वं नामेति । तदुक्तम्-- विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः । तेषामन्योन्यसम्बन्धे नार्थ शब्दाः स्पृशन्त्यमी ॥ इति ।। 26. નિયાયિક- અહીં પણ શબ્દોને એ મહિમા નથી પરંતુ પુરુષના દેને મહિમા છે. શંકાકાર–એવું નથી, કારણ કે મૂક વગેરે જે દોષવાળા પુરુષે છે તેમના અનુરચારિત શબ્દમાં આવી ભ્રમને ઉપન કરવાનું સામર્થ નથી. પુરુષના હૃદયમાં કોઈ કલુષિતતા (દોષ) ન હોય અને છતાં તેણે ઉચારેલ “આંગળીના ટેરવે હાથીનાં સેંકડો જૂથ હતાં' જેવાં વાક બ્રાન્ત નાન ઉત્પન્ન કરે છે જ; એટલે આ શબ્દોને જ સ્વભાવ છે, વકતાના દોષને સ્વભાવ નથી. વળી, બાધક જ્ઞાન જન્મતાં ચક્ષુ વગેરે ભ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરવામાંથી અટકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy