SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શબ્દનિત્યતા સાધક પ્રમાણ अस्ति च वेदे वचनं सिद्धामनुवदति यद् ध्रुवां वाचम् । तलिङ्गदर्शनादपि नित्यः शब्दोऽभिमन्तव्यः ॥ 249. ઉપર જણાવી ગયા એ રીતે અભિવ્યક્તિના પક્ષમાં [અમુક વખતે બધા જ શબ્દાનું નહિ પ] અમુક શબ્દનુ જે ગ્રહણ થાય છે તે ધટતુ ઢાઈ, પ્રત્યભિજ્ઞા નામના જ્ઞાનના પ્રામાણ્ય દ્વારા શદનુ નિત્યત્વ જ સ્વીકારવું જોઈએ. શબ્દની પ્રત્યભિજ્ઞા થતી હાવાના કારણે શબ્દને નિત્ય પુરવાર કરતા હેા તા બુદ્ધિ અને કમ (=ક્રિયા) જે ખરેખર અનિત્ય છે તે પણ નિત્ય પુરવાર થશે કારણ કે તેમની પશુ પ્રત્યભિજ્ઞા થાય છે—આ પ્રમાણે બુદ્ધિ અને કર્મની [અનુમાનરૂપ] પ્રત્યભિજ્ઞા દ્વારા શબ્દની નિત્યતા પુરવાર કરનાર શબ્દપ્રત્યક્ષરૂપ પ્રત્યભિજ્ઞામાં જે અનૈકાન્તિક ઢાષ જણાવવામાં આવ્યા છે તે એ દાવ દેનારની અત્યંત મૂઢતા દર્શાવે છે. [શબ્દ પ્રત્યક્ષગ્રાહ છે એટલે એની પ્રત્યભિજ્ઞા પણ પ્રત્યક્ષરૂપ છે એથી ઊલટુ' બુદ્ધિ અને કર્મ પ્રત્યક્ષમાવ નથી જ એટલે એમની પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષરૂપ નથી પણુ અનુમાનરૂપ છે.] અનૈકાન્તિકતાદોષ જે અનુમાનને છે તેનાથી પ્રત્યક્ષને દુષિત કરી શકાતું નથી. [શબ્દની પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષરૂપ છે, તેથી તેમાં અનૈકાન્તિક ઢાષ સભવે નહિ. જો કહે કે પ્રત્યભિજ્ઞાબાધિત હેાવાને કારણે શબ્દાનિત્યવસાધક અનુમાન અપ્રમાણુ છે તે બુદ્ધિકર્માનિત્વત્વસાધક અનુમાન પ્રત્યભિજ્ઞા માધિત હાવાથી અપ્રમાણુ કેમ નહિ? તે પણુ અપ્રમાણુ કરે અને પરિણામે બુદ્ધિ-કર્મ નિત્ય બનવાની આપત્તિ આવે.] આ બીજી રીતે જે તમે મૈયાયિક્રા વિચારશે। । ખૂબ જ અસગતતા આવશે. [અમે મીમાંસા કહીએ છીએ કે શબ્દની અનિત્યતા આનુમાનિકી છે અને નિત્યતા પ્રત્યભિજ્ઞાત્મક પ્રત્યક્ષથી નાત છે અને અનુમાન કરતાં પ્રત્યક્ષ બળવાન હાઈ પ્રત્યભિજ્ઞા નિર્બાધ રહે છે; એથી ઊલટુ` બુદ્દિકની પ્રત્યભિન્ના અનુમાનરૂપ છે અને અનિત્યતા પણ આનુમાનિકી છે તેથી બંને અનુમાને તુલ્યઅલ હાઈ પ્રત્યભિજ્ઞા નિષ્કંધ નથી. બુદ્ધિ અને ક" અતીન્દ્રિય દ્રવ્યમાં રહેતા હેાઈ અપ્રત્યક્ષ છે અને તેથી અનુમાનથી તેમનુ" જ્ઞાન થાય છે એટલે જ તેમની પ્રત્યભિજ્ઞાને આનુમાનિકી કહી છે. બુદ્ધિ અને કર્મીની પ્રત્યભિજ્ઞા જો નિોંધ હાય તા તેએ પણ ભલે નિર્બોધ ઠરે. જે તેમની પ્રત્યભિન્ના નિર્મોધ ન હેાય તા તેની શબ્દ સાથે સમાનતા કયાં રહી ? નિષ્કર્ષ એ કે નૈયાયિકાના દેખતાં તેમને અનાદર કરીને પ્રત્યભિજ્ઞાના પ્રભાવથી શબ્દ નિત્ય સિદ્દ થયા. શબ્દની નિત્યતા પુરવાર કરતુ અર્થાંપત્તપ્રમાણુ પણુ અમે પડેલાં કહ્યું છે અને શબ્દનો અનિત્યતા પુરવાર કરવા આપવામાં આવેલી લીલાનુ ખંડન કર્યું છે.વળ, વેકમાં એવાં વાકયા છે જે જણાવે છે કે વાણી સિદ્ધ છે, નિત્ય છે [વારા વિનિશ્ર્ચયા’ આ વેદવચન છે. તેના અર્થ છે ‘જયંતીતિરૂપ ર્તા / વિગતંરૂ ચર્ચા તિ વ્રુદ્ધિતેયર્થ । ત વ નિત્યા નાળિયËઃ' અર્થાત્ ‘કતુ રહિત અને પરિણામે નિત્ય એવી વાણી વડે.' આ શ્રુતિ અગ્નિસ્તુતિપરક હૈાવા છતાં વાણી નિત્યત્વ દર્શાવતી ડેઈ શબ્દનિત્યવસાધક લિંગ છે.] આવાં વૈદ્યરચનરૂપ લિંગા દેખાતાં ઢાઈ શબ્દ નિત્ય છે એમ માનવું જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy