SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર શબદ નિત્ય છે એ મીમાંસક મત क्रियावतामभेदे हि क्रियाऽऽवृत्तिषु कृत्वसुच् । तत्प्रयोगाद् ध्रुवं तस्य शब्दस्यावर्तते क्रिया ।। इति [श्लोवा० शब्दनि०३६७] क्रियाभ्यावृत्तिसत्तायामभेदे च क्रियावताम् । संख्याभिधायिनः शब्दात्कृत्वसुचूप्रत्ययं विदुः ॥ 224. આ કારણે પણ શબ્દ નિત્ય છે. [ક્યા કારણ?]. “કારણ કે તેમાં બે, ત્રણ આદિ] સંખ્યાને અભાવ છે.” “આઠ વખત ગાશબ્દ ઉચ્ચારવામાં આવ્યો” એમ કહે છે. આઠ ગૌશબ્દો ઉગયાર વામાં આવ્યા” એમ નથી કહેતા. તેથી શબ્દનું એકત્વ સમજાય છે." જેને પ્રવેગ ક્રિયાની અભ્યાવૃત્તિ (પુનઃ પુનઃકરણ) ગણવા માટે કરવાનો આદેશ છે તે વસુચ-પ્રત્યય તો ક્રિયાવાળી વસ્તુઓને (=વ્યનો) અભેદ હોય તે જ પ્રયુક્ત થાય છે. તેથી ઉચ્ચારણ ક્રિયાની આવૃત્તિમાત્ર અહીં છે. તેથી કહ્યું છે કે ક્રિયાવાળી વસ્તુઓને અભેદ હોય તો જ ક્રિયાની આવૃત્તિને વિશે ક7સુપ્રત્યયને પ્રયોગ થાય છે. તેને પ્રયોગ અહીં થયો હોઈ ખરેખર તે તે શબ્દની ક્રિયાનું (=ઉચ્ચારણ ક્રિયાનું) આવર્તન થાય છે. જ્યારે ક્રિયાની અભ્યાવૃત્તિ હોય અને ક્રિયાવાન વસ્તુઓને અભેદ હોય ત્યારે સંખ્યાભિધાયી શબ્દમાંથી ત્વચપ્રત્યયને તેઓ જાણે છે. 225. તનેન ઝરળ ઘરમજ્ઞાનમુત્તે | प्रमाणं शब्दनित्यत्वे सकलश्रोत्साक्षिकम् ॥ तथा ह्यस्ति स एवायं गोशब्द इति वेदनम् । श्रौत्रं करणकालुष्यबाधसन्देहवर्जितम् ।। श्रोत्रेन्द्रियव्यापारान्वयव्यतिरेकानुविधानाच्छौत्रमिदं विज्ञानम् । न चैतज्जनकस्य करणस्य किमपि दौर्बल्यमुपलभ्यते । न च किंस्विदिति कोटिद्वयसंस्पर्शितयेदं विज्ञानमुपजायते । न च नैतदेवमिति प्रत्ययान्तरमस्मिन्बाधकमुत्पश्यामः । इदानींतनास्तित्वप्रमेयाधिक्यग्रहणाच्चेदमनधिगतार्थग्राह्यपि भवितुमर्हति । भवन्मते च गृहीतग्राहित्वेऽपि प्रत्यभिज्ञायाः प्रामाण्यमिष्यते । न हि तदप्रामाण्यं वक्तुं शक्यते शाक्यैरिव भवद्भिः क्षणिकपदार्थानभ्युपगमात् । 225. તેથી આ રીતે બધા શ્રોતાઓ જેના સાક્ષી છે એવું શબ્દનિત્યત્વને પુરવાર કરતું પ્રત્યભિજ્ઞા પ્રમાણુ કહેવાયું છે, કારણ કે “આ તે જ ગશબ્દ છે એ પ્રકારનું આ પ્રત્યભિજ્ઞા નામનું] શ્રૌત્ર જ્ઞાન શ્રોત્રેન્દ્રિદેવ, બાધ અને સદેહથી રહિત છે. આ પ્રાભિના જ્ઞાન કૌત્ર પ્રત્યક્ષ છે કારણ કે તેને અન્વય-વ્યતિરે કસબંધ શ્રોટોન્દ્રિયવ્યાપાર સાથે છે. વળી, એ છે જનક કારણમાં કોઈ પણ જાતની નિર્બળતા જણાતી નથી. ઉપરાંત, “આ હશે કે તેઓ એવા બે વિકલપને ગ્રહગુ કરતુઆ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. “આ એ ન” એમ જJાવતું બીજું બાધક જ્ઞાન આની બાબતમાં અમે દેખતા નથી. ' ' ' "[, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy