SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ નિત્ય છે એ મીમાંસક મત ૧૪૬ सावयवे हि वस्तुनि द्विधाऽवथवा दृश्यन्ते आरब्धकार्याश्चानारब्धकार्याश्चेति । इह पुनराब्धकार्या अनारब्धकार्या वा पटे तन्त्वादय इव वर्णे न क्वचिदवयवा उपलभ्यन्ते न चानुमीयन्ते लिङ्गाभावात् । 222. નિયાયિક-તે કેવી રીતે ? મીમાંસક-અમે જણાવીએ છીએ. જે સ્વ૫ પ્રયત્નથી વર્ણ પ્રયોજાય અને તેથી] જે ન અનુભવાય (=સંભળાય) તો આખા (=સકલ) વર્ણ ન અનુભવાય. [તને જો અવયવ હોત તો એવું બનત કે તેનો અમુક ભાગ સંભળાત અને અમુક ભાગ ને સંભળાત, પરંતુ વર્ણને અવય ન હોવાથી સંભળાય તે આખે સંભળાય અને ન સંભળાય તે રાખે ન સંભળાય.3. - સાવયવ વસ્તુમાં બે પ્રકારના અવય દેખાય છે-આરઇકાર્ય અને અનારબ્ધ કાર્ય, [પટ કાર્ય છે. તેથી તે અવયવી છે. તખ્તઓ પટના સમવાયકારણે છે. તેથી તે પટના અરધકાર્ય અવયવો કહેવાય. પરંતુ તંતુના અવયવો અંશુઓ છે. તે તંતુઓને સમવાયકારણે છે. એટલે અંશુએ તંતુઓના આરબ્બકાય અવયવો કહેવાય. પરંતુ અંશુ પટના આખારબ્ધકાળે અવય કહેવાય.] પટમાં જેમ આરબ્બકાર્ય અને અનારબ્બકાર્ય અવય મળે છે તેમ અહીં વર્ણમાં કયારેય મળતાં નથી. વર્ષમાં અવયનું અનુમાન પણ થતું નથી કારણ કે તેમનું કાઈ લિંગ નથી. 223. નાથાશ્રયવિનારાદ્રિનારા, દયારમાદ્રિવદનાશ્રિતવાતા માજાશાશ્રિતपक्षे वा तन्नित्यत्वात् । न चान्यः कश्चन शब्दनाशस्य हेतुरस्ति । क्षयो यथोपभोगेन शस्त्रादिच्छेदनेन का । संभाव्यते पटादीनां नैवं शब्दस्य कर्हि चित् ॥ तस्मात्तिरोहितोऽप्यास्ते यदि शब्दः क्षगान्तरम् । मूल्योर्मुखादपक्रान्तः पुनः के नैष हन्यते ॥ 223. આશ્રયના વિનાશથી થતો વિનાશ પણ શબ્દમાં નથી, કારણ કે શબ્દ આત્મા વગેરેની જેમ અનાશ્રિત છે. શબ્દ આકાશાશ્રિત છે એ પક્ષ લે તો, આકાશ નિત્ય હોવાથી દ્ધનો નાશ નથી. શબ્દના નાશને બીજો કોઈ હેતુ નથી. ઉપભોગ (=વારંવાર વપરાશ) હર કે શસ્ત્ર વગેરેથી છેદાવો દ્વારા પટ વગેરેનો નાશ સંભવે છે પરંતુ એવી રીતે શબ્દને કયારેય નાશ સંભવ નથી. તેથી શબ્દ જ બીજી ક્ષણે તિરહિત અવસ્થામાંય રહેતે હેય તે મૃત્યુના મુખમાંથી બચાવાયેલે તે પછી કેનાથી હણુય ? 224. મઢ નિ: શ. “સંદચામવાત' [ રૈ- – ૧. ૨. ૨૦ ] I अष्टकृत्वो मोशब्दः उच्चारित इति वदन्ति, न त्वष्टौ गोशब्दा इति । तेनैकत्वमवगम्यते । योऽयं क्रियाभ्यावृत्तिगणने विहितः कृत्वसुच्प्रत्ययः, स क्रियावतामभेदे भवति । तेनोच्चारणावृत्तिमात्रम् । तदुक्तम् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy