SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સન્નિવેશોતુપરીક્ષા ૧૦૩ ધર્મમાં જ અનુમાન પ્રવૃત્ત થાય છે, અનુપલબ્ધ (eતદ્દન અજ્ઞાત) કે નિત ધર્મમાં તે પ્રવૃત્ત થતું નથી એ તો અમે કહી ગયા છીએ. જે વસ્તુમાં [સાધ્ય] ધર્મના હોવા-નહેવાને સદેહ જ હોય તે વસ્તુને પક્ષ કહેવામાં આવે છે. કેટલીક વખત સુધી અર્થાત્ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી તેનું પક્ષત્વ છે. નિર્ણય થતાં જ સપક્ષ અને વિપક્ષ બેમાંથી એકમાં તે પ્રવેશી જાય છે. તેથી તે જ્યાં સુધી પક્ષાવસ્થામાં હોય ત્યાં સુધી તેની અંદર વ્યભિચારદે માં બતાવવા યોગ્ય નથી. 176. ननु निश्चितविपक्षवृत्तिरिव संदिग्धविपक्षवृत्तिरपि न हेतुरेव । तदेवं वीरुधादिषु संदिग्धेऽपि कर्तरि सन्निवेशस्य दर्शनाद् अहेतुत्वम् । नैतत्सारम्, सदसत्पावकतया पर्वते संदिग्धे विपक्षे वर्तमानस्य धूमस्याहेतुत्वप्रसङ्गात् । सर्व एव च साध्यांशसंशयाद्विपक्षा एव जाता इति पक्षवृत्तयो हेतव इदानीं विपक्षगामिनो भवेयुरित्यनुमानोच्छेदः । अथ पक्षीकृतेऽपि धामणि सदसत्साध्यधर्मतया सन्दिग्धे वर्तमानो धूमादिरन्यत्र व्याप्तिनिश्चयाद् गमक इष्यते, तहिं सदसत्कतकतया संदिग्धेऽपि वसुधरावनस्पत्यादौ वर्तमानं कार्यत्वमन्यत्र व्याप्तिनिश्चयाद् गमकमिण्यताम्, विशेषो वा वक्तव्यः । 176. બૌદ્ધ-નિશ્ચિત વિપક્ષમાં જે રહેતું હોય તે જેમ હેતુ નથી તેમ સંદિગ્ધ વિપક્ષમાં જે રહેતા હોય તે પણ હેતુ નથી જ. તે આ પ્રમાણે – કર્તાનું હોવું જ્યાં સંદિગ્ધ છે તે વેલડી વગેરેમાં સન્નિવેશ તે દેખાય છે, એટલે સનિશ હેતુ નથી. નૈયાયિક- આ વાત સારહીન છે કારણ કે એમ માનીએ તો પાવકનું હોવું-ન હોવું પર્વત ઉપર સંદિગ્ધ હાઈ તે સંદિગ્ધ વિપક્ષમાં (પર્વતમાં રહેલ ધૂમ અહેતુ બની જવાની આપત્તિ આવે. વળી, સાધુ ધર્મ વિશેને સંશય જાગવાથી તે બધાંય પક્ષો] વિપક્ષ જ બની ગયા હેઈ પક્ષમાં રહેનાર હેતુઓ હવે વિપક્ષમાં રહેતા બની જશે, પરણામે અનુમાનને જ ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. અહી] સાધ્ય ધર્મ રહે છે કે નહિ એ જેની બાબતમાં સંશય છે એવા પક્ષ તરીકે સ્વીકારેલ ધમી માં રહેતા ધૂમ વગેરે હેતુ, બીજે સ્થાને અરિન વગેરે સાથે તેમને વ્યાપ્તિનિશ્ચય થયો હેઈ, અગ્નિ વગેરેને ચમક બને છે એમ તમે બૌદ્ધો ઈછતા હે તો જેમનામાં કોંકતા ધર્મ સંદિગ્ધ છે એ વસુંધરા, વનસ્પતિ, વગેરેમાં રહેનાર કાર્યાત્વ હેd, બીજે સ્થાને તેનો કવ સાથે વ્યાપ્તિનિશ્ચય થયો હેઈ, કર્તા કત્વને નમક બને છે એમ તમે સ્વીકારે; અથવા એ બેમાં શે ભેદ છે એ તમારે જણાવવું જોઈએ. 0 177. જે મન્ચત્તે મિકૃષ્ણનાતાવરવિમિત્તાસ્થાન જેપન, પૃથિવ્યાदिभिरेवात्र व्यभिचारः, अस्य व्याप्तिग्रहणस्य प्रतीघातात् । व्याप्तिहिं गृह्यमाणा सकलसपक्षविपक्षकोडीकारेण गृह्यते । इत्थं च तस्यां गृह्यमाणायामेव यद्यत् सन्निवेशविशिष्टं तत् तद्बुद्धिमत्कर्तृकमित्यस्मिन्नेवावसरे सन्निवेशवन्तोऽपि कर्तृशून्यतया शैलादयश्चे. तसि स्फुरन्ति, यथा कृतकत्वेन वहेरनुष्णताऽनुमाने यद्यत्कृतकं तत्तदनुष्णमिति व्याप्ति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy