SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સન્નિવેશહેતુપરીક્ષા परिच्छेदवेलायामेव वह्निरुष्णोऽपि कृतक इति हृदयपथमवतरति, तद्वर्जं तु व्याप्तौ गृह्यमाणायां ततो हेतोः षण्ढादिव पुत्रजननमघटमानमेव साध्यानुमानमिति । ૧૦૪ 177. ખીજા કેટલાક (અર્થાત્ મીમાંસા) માને છે કે અદૃષ્ટાંત સ્થાવર વગેરે વ્યભિચાર સ્થાનાને શેાધવાની શી જરૂર છે? પૃથ્વી વગેરે સાથે જ અહીં વ્યભિચાર થાય છે, કારણ કે તેની (=ન્નિવેશવિશિષ્ટહેતુની) કૃિતકત્વ સાથેની] વ્યાપ્તિનું પ્રક્ષણ જ ટકા પામે છે, જ્યારે વ્યાપ્તિ ગ્રહાય છે ત્યારે બધા સપક્ષ અને વિપક્ષ્ાને વિચારણામાં લઈને પછી ગ્રહાય છે. ત્યારે જ ‘જે જે સન્નિવેશવિશિષ્ટ છે તે તે બુદ્ધિમત્કક છે” એ પ્રમાણે ગ્રડાય છે અને તેથી તેના ગ્રહણ વખતે જ સન્નિવેશવાળા છતાં ઋતુ શૂન્ય એવાં શૈલ વગેરે મનમાં આવે છે. ઉદાહરણ, કૃતકત્વહેતુથી વર્ત્તની અનુષ્કૃતાનું અનુમાન કરતી વખતે ‘જે જે કૃતક છે તે તે અનુષ્ટુ છે' એવી વ્યાપ્તિનું ગ્રહણુ જ્યારે કરીએ છીએ ત્યારે જ વહ્નિ ઉષ્ણુ હાવા છતાં કૃતક છે એ હકીકત મનમાં આવે છે. વ્યાપ્તિને! ઘાત કનાર આ જે હકીકત મનમાં સ્ફુરે છે] તેને અવગણીને વ્યાપ્તિનું ગ્રહણ કરવામાં આવે તા જેટલું નપુંસક દ્વારા પુત્રાપાદન અધટમાન છે તેટલું' તે હેતુ (=સન્નિવેશવિશિષ્ટત્વહેતુ) દ્વારા સાધ્યનુ (=વનું) અનમાન કરવુ` અધટમાન બની રહે છે. 178. तदेतदनुपपन्नम् विशेषोल्लेख रहित सामान्यमात्रप्रतिष्ठितस्य व्याप्तिपरिच्छेदस्यानुमानलक्षणे निर्णीतत्वात् । अग्न्यनुष्णताsनुमाने हि न व्याप्तिग्रहणप्रतिघातादप्रामाण्यमपि तु प्रत्यक्षविरोधादित्युक्तमेतत् । अपि चायं पृथिव्यादौ कर्त्रनुमाननिरासप्रकारः ' शब्दा धुपलब्धयः करणपूर्विकाः, क्रियात्वात्, छिदिक्रियावत्' इत्यत्र श्रोत्रादिकरणानुमानेऽपि समानः । प्रतिबन्धावधारणवेलायामेव करणशून्यानां शब्दाद्युपलब्धिक्रियाणामवधारणात् ताभिरेव व्यभिचारात् । पक्षेण च पृथिव्यादिना व्यभिचार चोदनमत्यन्तमलौकिकम् । 178. નૈયાયિક-આ આપત્તિ ઘટતી નથી કારણ કે અનુમાનના લક્ષણ વખતે એ નિર્ગુય કરવામાં આવ્યા છે કે કેાઈ પશુ વિશેષ દૃષ્ટાંતના ઉલ્લેખ વિના ધ્રુવળ સામાન્ય વચ્ચે જ વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. અગ્નિની અનુષ્કૃતાના અનુમાનમાં, વ્યાપ્તિહણુમાં પ્રતિષ્ઠાત આવવાથી અપ્રામાણ્ય નથી આવતું પરંતુ પ્રત્યક્ષના વિરોધથી અપ્રામાણ્ય આવે છે એ અમે જાવી ગયા છીએ. વળી, પૃથ્વી વગેરેના કર્તાના અનુમાનને નિરાસ કરવાના પ્રકાર શ્રેત્ર વગેરેના કર હે!વાના આ અનુમાનને—શબ્દ વગેરેનુ જ્ઞાન કરણપૂર્વક છે, કારણ કે જ્ઞાન ક્રિયા છે, છેદનક્રિયાની જેમ'—પણુ સમાનપણે લાગુ પડે છે કારણ કે [જે જે ક્રિયા છે તે કરણુ પૂર્વક છે” એવી] વ્યાપ્તિના ગ્રહણુ વખતે જ, કરણુ વિના થતી શબ્દના જ્ઞાનની ક્રિયા મતમાં નિશ્ચિતપણે આવતી ડેઈ તેમના વડે જ વ્યભિચાર થશે, પૃથ્વી વગેરે પક્ષને અડુલક્ષીને વ્યભિયારદોષતી આપત્તિ આપવી અત્યંત લાકવિરુદ્ધ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy