SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જ અણસમજમાં ગુંડા સાથે કરી દીધેલી દોસ્તી જેમ સમજણના કાળમાં ભારે પડી જાય છે તેમ અજ્ઞાનદશામાં ઈન્દ્રિયોને આપી દીધેલું બળ, સમજણના કાળમાં ય હેરાન કરતું જ રહે છે. - મન જો શરીરના પક્ષમાં છે તો આત્માની દુર્ગતિ નિશ્ચિત છે અને મન જો આત્માના પક્ષમાં છે તો આત્માની સદ્ગતિ નિશ્ચિત છે. - શરીરમાં પેદા થઈ જતો રોગ કદાચ આપણને રોવડાવે છે પણ મનમાં પેદા થઈ જતો દોષ તો આપણને રખડાવે છે. કિ જડ પદાર્થોને માત્ર “ઉપયોગ”નું જ સ્થાન આપો પણ જીવતત્ત્વને તો ઉપાસના'નો જ વિષય બનાવો. જડ પદાર્થો પ્રત્યેની આસક્તિ જો ઘટી જાય અને જીવ તત્ત્વ પ્રત્યેનો અણગમો જો ટળી જાય તો પછી આત્મકલ્યાણ થવામાં જરાય તકલીફ નથી. આસક્તિ એ જ તો મનનો ખોરાક છે. જો મનને આસક્તિ મુક્ત રાખવામાં આપણે સફળ બન્યા તો પછી મુક્તિસુખ પામવામાં આપણને કોઈ જ તકલીફ નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004611
Book TitleYogadraushtina Ajwala Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy