SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર [૬૨૮] યથા ૨ મોપીશે નવ્યવ્યતિને સતિ । संसारनाटकोच्छेदाशंकापंकाविले मुहुः ॥५१॥ અનુવાદ : અને જ્યારે મોહરાજા (પલ્લીપતિ)એ આ વૃત્તાન્ત જાણ્યો ત્યારે સંસારરૂપી નાટકના ઉચ્છેદની શંકારૂપી કાદવથી તે વારંવાર મલિન થયો. [૬૨૯] સખીવૃતસ્વીયમટે નાવું યુવ્રુદ્ધિનામિામ્ । श्रिते दुर्नीतिनौवृन्दारूढशेषभटान्विते ॥५२॥ અનુવાદ : તેણે (મોહરાજાએ) પોતાના સુભટોને સજ્જ કરીને દુર્બુદ્ધિ નામની નૌકામાં બેસાડ્યા અને બાકીનાને દુન્વતિરૂપી નૌકામાં બેસાડ્યા. [૬૩૦] ઞયજીત્યથ ધર્મેશમટાથે રણમંડપમ્ । तत्त्वचिन्तादि-नाराचसज्जीभूते समाश्रिते ॥५३॥ અનુવાદ : ત્યારે તત્ત્વચિંતનાદિરૂપી બાણોથી સજ્જ થયેલા સુભટોના સમૂહ સાથે ધર્મરાજા રણમેદાનમાં આવી પહોંચે છે. [૬૩૧] મિથો તને રળાવેશે સમ્ય વર્શનમંત્રિના । मिथ्यात्वमंत्री विषमां प्राप्यते चरमां दशाम् ॥५४॥ અનુવાદ : પરસ્પર તેમની વચ્ચે રણયુદ્ધ થતાં સમ્યગ્દર્શનરૂપી મંત્રી દ્વારા મિથ્યાત્વરૂપી મંત્રીને છેલ્લી વિષમ દશાને પમાડાય છે. (મૃતપ્રાયઃ કરી દેવાય છે.) [૬૩૨] તીતથૈવ નિરુચત્તે ષાયપરટા અપિ । प्रशमादि महायोधैः शीलेन स्मरतस्करः ॥५५॥ અનુવાદ પ્રશમ વગેરે મોટા યોદ્ધા દ્વારા કષાયરૂપી ચોરોને અને શીલરૂપી સુભટ દ્વારા કામરૂપી ચોરને લીલા માત્રમાં રુંધવામાં આવે છે. [૬૩૩] હાસ્યાવિષટ્ખુંટાવૃન્દ્ર વૈરાયસેનયા । निद्रादयश्च ताड्यन्ते श्रुतोद्योगादिभिर्भटैः ॥५६॥ અનુવાદ હાસ્ય વગેરે છ લૂંટારાના ટોળાંને વૈરાગ્યરૂપી સેના દ્વારા અને નિદ્રા વગેરેને શ્રુત-ઉદ્યોગ વગેરે સુભટો દ્વારા માર મારવામાં આવે છે. Jain Education International_2010_05 For Private ૩૬૪ Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy