________________
અધ્યયન-૮
બની જીવનનું નિયમન નથી કરતા તેઓ ચિત્તની સ્થિરતા ગુમાવી આ જન્મ ગુમાવે છે અને મૃત્યુ બાદ પણ આસુરી યોની પ્રાપ્ત કરે છે. (ગા. ૧૪ થી ૧૯)
कसिणंपि जो इमं लोग पडिपुग्नं दलेज्ज अगस्स । तेणाविसेन तूसेज्जव इइ दुष्टपूटओ ईमे आया ।। (१६)
અર્થાતુ, આખી પૃથ્વી દ્રવ્ય વગેરેથી ભરી કોઈને આપીએ તો પણ તૃષ્ણાનો અંત આવતો નથી અને જીવને સંતોષ થતો નથી. (ગા. ૧૬)
જે પુરૂષ સાવધ છે અને જે જીવ હિંસા કરતો નથી તેને પાપ કર્મ લાગતું નથી. સાધુએ શુદ્ધ-નિર્દેશ આહાર શરીર નિર્વાહને અર્થે જ લેવો જોઈએ. (ગા. ૧૦-૧૧)
જેઓ લક્ષણશાસ્ત્ર, સ્વપ્રશાસ્ત્ર, અંગવિદ્યા વગેરેથી ભવિષ્ય ભાખી શુભાશુભ ફળ કહી બનાવીને કમાણી કરે છે તે સાચા શ્રમણો નથી. (ગા. ૧૩)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org